SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ LASTERANCANTES ** ધારે ઘરે આયંબિલ એક · આહારની લાલસાઓથી છૂટીને નિરાહારી બનવા માટે વિવિધ તીનું થીજવું કરવામાં આવેલું છે. આત્યંબિલ એમની એક અદ્ભુત તપ છે.છેકે ભગવાન ઋષભદેવના સમયથી આયંબિલના ઉપારકો ઘરે ઘરે આયંબિલની આ જયોત જલતી *. શખતા હતા. • . ઘરમાં વડીલો પણ નિમિત્તને પામીને આયંબિલનો તપ કરે એટલે બિલની રસોઈ તો બનવાની જ નાના બાળકી એમાંથી બાજરા કે ચણાના રોટલાનો લખ્ખો ટૂકડો, એકાદ બાફેલું ઢોકળ, મગની મોળી દાળ કે થોડા ચણા મમરા પણ લાખે એટલે ધીબે ધીમે આબિલના હારથી તૈનાના લાગે. અને આર્થબિલ કરવું બહુ અઘરું નથી એવી વિશ્વાસ પેદા થાય એટલે એ પણ ધીમે ધીમે આયંબિલ કરતાં થઈ જાય. . વિશ્વકલ્યાણાર શ્રી જિનશાસનમાં જનોજનમની અસ્તિત્વ જ નહોતું. કીચરે જ આયંબિલ કરતા. આયંબિલશાળા શરૂ ક૨વામાં આવી તેને પરિણામે અનુકૂળતાના અનાદિ ખેંચાણને પરિશામે લોકો ઘરે 'આયંબિલની ઓઈ બનાવવાની માંથાકૂટ ટળે અને ઘર કરતાં આયંબિલખાતામાં વાનગીઓનું વૈવિધ્ય મળે તેથી ઘરે આયંબિલ કરતા બંધ થઇ ગયા તેનું પરિણામ એ આવ્યું કે ધર્મી કુટુંબોમાં પણ નવી પેઢીની વ્હેનોને આયંબિલની રસોઇ કરતાં નથી આવડતી પણ નવી પેઢીના બાળકીને આપબિલમાં ઘી-દૂધ ન ખવાય એવી પાયાની વાત પણ ખબર ન હોય તેવા કિસ્સા પણ સાક્ષાત્ જોયા છે અને તે‘પણ એવા ઘરોમાં કે જેમના વડીલો નવપદની તથા વિમાન તપની ઓળી ઉપર ઓળા કરતા તોય ! કારણ કે વંડીયો આર્થબિલખાતામાં જઈને આયંબિલ કરી આવે અને તેમના સંતાનો તો કોઇ દિવસ ત્યાં કરતાં પણ ન હોય માટે જો;તે જ વડીલો ઘરે આયંબિલ કરતાં હોય તો જો કે છેલ્લા કેટલાક દસકાઓમાં શ્રી જૈન સંમાં એક એવી કમનસીબ પરિસ્થિતિનું રાર્જન થયું છે કે જિનેશ્વરદેવોની આશા કે એ આશાઓને અનુસરતી પૂર્વસૂરિભગવંતોની પરંપરાઓને વેગળી મૂકી જેના મનમાં જે તુક્કો સૂડી તેનો તે અમલ કરવા લાગી જાય છે. આમાં ભાવનો ઘણીવાર ખોટી નથી જોતી પણ *&*T[ r[. વૈતાળર આવીને કરવામાં થી આવી પ્રવૃત્તિઓ કયારેક બાગાળે શારામને ાટે અહિંદુકર નિવડતી હોય છે. રસોઇ બવધી વખતે, પીરસતી વખતે, બાજુમાં બેસીને જમતી વખત, કે વધીથી રસોઇ વાપરતી વખતે પણ આધુબિલનો પરિચય તેમને થાત તે પરિચયથી વંચિત રહી કે નારી નવી ર ાટે કદાચ ધીરે ધીરે આષધિય એક અજાણી . ગજ ની જા, મને મોટી ઉભા કા લોકોને મૂળ આવે કે તમે આ બિલ કરતા 'વી રીતે થયું ? · તો પ્રાયઃ આબિલ ક૨તા તે વખતે તેમની સાથે જમવા બેસી આયંબિલની અચૂક રાંભળવા મળશે ૐ 'નાના હતા ત્યારે બા કે બાપુજી, થોડી થતુ ચાખતાં ભાખતાં આયંબિલની-ટેવ પડી ગઇ અને "એમ કરતાં કરતાં આયંબિલ કરતાં થઈ ગયાં.' 1. શ્રાવિકાઓ લોહીમાં જ જયણાના સંસ્કાર મળ્યા હોવા છતાં દીનો જાત અનુભવ હશે કે જૈનકુળમાં જ લી અને વ્યાખ્યાનોમાં વારંવાર સાંભળવા છતાં પાણી ગાળવાથી બરાબર જોઇતરીને જ દળાવવા ભગાવવાની પાણીન લઇને, ચૂલો સૂર્યોદય પછી જ પેટાવવાની, અનાજ કે કોળ બરાબર ત્રણ ઉĖાળા આવે તે રીતે ઉકાળવાની કે ઉકાળેલ ઘીને કાચા પાણીનો છાંટી કે કાચાપાણીળો હાથ પણ ન લાગે ત્યા સુધીની બાબતોની કેટલી કાળજી રાખતી હતી તે એક મોટો સવાલ છે, જો કૂળમાં જન્મેલી શ્રાવિકાઓ પ મોટાભાગની આ દશા હોય તો આયંબિલ ખાતાઓ કે હકાળા પાણીનાબાની તો વાત જ શી કરવી ? આયંબિતા ઘઉં રે થતાં હોય કે પતી ઘરે ઘરે હતું હોય તો હજી પણ જયા-વિધિ શુદ્ધ જળવાવાની સંભાવનો રહે પણ જાહેર પાપૂર્વથી આધબિલ ઘરે ઘરે જ હતો તેને બદલે કોઇકને વિશાર આવ્યો કે ખાધુંબિલશાળાઓનું આયોજન કર્યું હોય તો આયંબિલ કરનારાઓની સંખ્યા વધે અને મોટે ભાગે આવો વિચાર સાધુ-રાતી" ભગવંતોને જ આવતી હોય છે, તે શાસ્ત્રકારો સાધુને મંદિર બંધાવવાનું મન થાય તો પણ દોષ લાગે તેમ કહેતા હોય તો પછી આતંશામાં જેવી સંસ્થાઓની તો વાત જ શી ? ઘણીવાર સારી ભાવનાથી કરવામાં આવતી કેરી પ્રવૃત્તિઓ સરવાળે લાભ કરતા નુકશાન તધારે કરતી હોય છે '' માટે જ પૂયાદ શુરપુરંદર શ્રાદ્ ારભદ્રસૂરી તંત્રÐ મારામ કમાવેલ છે કે, “સૂક્ષ્માબુધ્યા રાહ્ય શૈયો, ધર્મો ધિિવભિનર અન્યથા પબુિધ્ધવ તહનાશઃ પ્રરાવત" પના થી કાનુડોએ પગને અતિથી જાળી. જેઈએ નહિતર ધર્મની બુઢિથી જ વર્ગનો નાશ થાય છે. છેલ્લા ૫૦-૧૦૦ વર્ષ પહેલાં આયંબિલખાતા જેથી કોઈ વાતનું Jain Education International eric, b) શાસ્ત્રસિઘ્ધ પરંપરા પતિ શ્રી બિÊીતિજòમાશ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005621
Book TitleAadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy