________________
| અભિનવ લઘુમયિા (સભાષાન્તર) પૂ. ઉપા. વિનયવિજયજી રચિત લઘુપ્રક્રિયાને અભ્યાસ પૂ. સાધુ-સાધ્વીજી ભગવતે વિશેષે કરીને કરી રહ્યા છે........ સરળતાથી–પોતાની જાતે સંસ્કૃત વ્યાકરણ ભણી શકે તે હેતુથી પ્રકાશીત અભિનવ લઘુપ્રક્રિયામાં :| * સૂત્ર-વૃત્તિ મૂળ તથા ભાષાન્તર ઉપરાંત * સૂત્ર પૃથક્કરણ * ઉદાહરણનો અર્થ, સ્પષ્ટ સમજ, જરૂરી સાબીતી જ વિશેષ અથ–સ્પષ્ટી કરો * અન્ય ઉદાહરણો વગેરેનો સમાવેશ છે. જે-હેમપ્રકાશ-ન્યાય સંગ્રહ-બૃહનન્યાસ—ચંદ્રપ્રભા, સ્વાદ્યન્ત રત્નાકર જેવા ત્રીશેક પ્રૌઢ ગ્રન્થોને આધારે પ્રકાશિત થશે. - ચાર ભાગમાં કુલ ૧૦૦૦ પાના (ક્રાઉન આઠ પેઈજ)
અગાઉથી નકલ નોંધાવવાના રૂ. ૧૨૫
—: રકમ મોકલવાનું સ્થળ :
2૯ અભિનવશ્રુત પ્રકાશન * C/o પ્રવીણચંદ્ર જે મહેતા,
C/o. કાન્તિલાલ એલ. ઠકકર, પ્રધાન ડાધર પાછળ,
ક૯યાણજીના મંદિર પાછળ, “જેસંગ નિવાસ” જામનગર,
જામનગર, C/o. મહેન્દ્રભાઈ સૂતરીયા, ‘સૂતરીયા બિલ્ડીંગ” વી. એસ હોસ્પીટલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૬,
Jain Education International
For Personal de Private use on
www.jainelibrary.org