________________
પુસ્તકનું નામ
(૧) જૈન શ્વેતાંબર ડિરેક્ટરી (૧૯૬૩)
(૨) જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ-૧,ખંડ-૧(૨૦૧૦)
સંદર્ભ ગ્રંથ સૂચિ
(૩) જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧ થી ૩
(૪) જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ થી ૧૦ (૫) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (૧૯૮૯) (૬) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ દર્શન ભાગ-૧, ૨ (૨૦૪૩)
(૭) જૈન ધર્મનાં યાત્રા સ્થળો (૨૦૧૩)
(૮) તીર્થગાઈડ ભાગ-૧ (૧૯૬૮) (૯) શ્રી પાંચ પોળ જૈન યુવક મંડળ
સુવર્ણ જયંતિ વિશેષાંક (સં.૨૦૦૨-૨૦૫૨)
(૧૦) ‘જૈન’ મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલ અંક લેખ : “સાહિત્ય’
(૧૧) “સંદેશ” સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ (ઈ. સ. ૨૦૦૩)
(૧૨) સામુદાયિક વરસીતપની આરાધના પુસ્તિકા (સં. ૨૦૬૦)
પ્રકાશક / સંકલનકાર
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ
શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. (પ્રકાશક)
ત્રિપુટી મહારાજ
સંવર્ધિત આવૃત્તિ - જયંત કોઠારી મોહનલાલ દલીચંદ દેસાઈ
સંપા. મુનિ શ્રી જગવલ્લભવિજયજી મ.સા.
મોહનલાલ દીપચંદ ચોકસી
પ્રકાશક - પરીખ મોતીલાલ મગનલાલ શ્રી પાંચ પોળ જૈન યુવક મંડળ, કોઠીપોળ, વડોદરા.
ભોગીલાલ જયચંદ સાંડેસરા
શ્રી શાંતિનાથજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાની પેઢી, કોઠી પોળ, વડોદરા. શ્રી કોઠીપોળ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, વડોદરા.