SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૩૦૭ ૧૦ પટનું નામ ૧૧ વિશેષ નોંધ બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું ભગવંતનું નામ સં ૧૫૭૬ પૂર્વે શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. મગનઘેલાનું જિનાલય તરીકે પ્રચલિત છે. આરસનાં પગલાંની ત્રણ જોડ છે. સં ૧૫૭૬ પૂર્વે સં. ૧૮૪૪ આસપાસ શત્રુંજય અને ગિરનાર. જીર્ણોદ્ધાર સં૨૦૪૨માં થયેલો છે. આરસનાં સહસ્ત્રકૂટજી છે. ૧૪પર ગણધરના પગલાં, ૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થકરના પગલાં તથા અન્ય નવ પગલાંની જોડ છે. પહેલે માળ આરસના મેરુશિખરની રચના છે. ભણસાળી કુટુંબના કુળદેવી ચક્રેશ્વરીદેવીનો ગોખ છે. સં. ૧૬૧૩ પૂર્વે સં ૧૬૧૩ પૂર્વે શત્રુંજય અને અષ્ટાપદ. સ્થૂલિભદ્ર, ગૌતમસ્વામી તથા પુંડરી | કસ્વામીની આરસની મૂર્તિઓ છે. શત્રુંજય અને | આરસની ત્રણ ગુરુમૂર્તિઓ છે. સમેતશિખર. | સં. ૨૦૧૧માં જીર્ણોદ્ધાર થયેલો છે. સં. ૨૦૧૬માં પુનઃ પ્રતિષ્ઠા કરી બાવન જિનાલય બનાવવામાં આવ્યું છે. ઘંટાકર્ણવીર અને માણીભદ્રવીરની દેરીઓ છે. અમૃતલાલ ત્રિભોવનદાસ રાણીવાલાનું ઘરદેરાસર અહીં પધરાવેલ છે. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુમંદિર છે. સં. ૨૦૩૫ પ. પૂ આ શ્રીમદ્ શત્રુંજય અને સ્વ શેઠ શ્રી વિજયૐકારસૂરીશ્વર | સમેતશિખર. ભગવાનદાસ લલ્લુભાઈ શાહના સુપુત્રો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy