________________
પાટણનાં જિનાલયો
૩૦૭
૧૦ પટનું નામ
૧૧ વિશેષ નોંધ
બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું
ભગવંતનું નામ સં ૧૫૭૬ પૂર્વે
શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. મગનઘેલાનું જિનાલય તરીકે પ્રચલિત છે. આરસનાં પગલાંની ત્રણ જોડ છે.
સં ૧૫૭૬ પૂર્વે
સં. ૧૮૪૪ આસપાસ
શત્રુંજય અને ગિરનાર. જીર્ણોદ્ધાર સં૨૦૪૨માં થયેલો છે.
આરસનાં સહસ્ત્રકૂટજી છે. ૧૪પર ગણધરના પગલાં, ૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થકરના પગલાં તથા અન્ય નવ પગલાંની જોડ છે. પહેલે માળ આરસના મેરુશિખરની રચના છે. ભણસાળી કુટુંબના કુળદેવી ચક્રેશ્વરીદેવીનો ગોખ છે.
સં. ૧૬૧૩ પૂર્વે
સં ૧૬૧૩ પૂર્વે
શત્રુંજય અને અષ્ટાપદ. સ્થૂલિભદ્ર, ગૌતમસ્વામી તથા પુંડરી
| કસ્વામીની આરસની મૂર્તિઓ છે. શત્રુંજય અને | આરસની ત્રણ ગુરુમૂર્તિઓ છે. સમેતશિખર. | સં. ૨૦૧૧માં જીર્ણોદ્ધાર થયેલો છે.
સં. ૨૦૧૬માં પુનઃ પ્રતિષ્ઠા કરી બાવન જિનાલય બનાવવામાં આવ્યું છે. ઘંટાકર્ણવીર અને માણીભદ્રવીરની દેરીઓ છે. અમૃતલાલ ત્રિભોવનદાસ રાણીવાલાનું ઘરદેરાસર અહીં પધરાવેલ છે.
શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુમંદિર છે.
સં. ૨૦૩૫ પ. પૂ આ શ્રીમદ્ શત્રુંજય અને સ્વ શેઠ શ્રી વિજયૐકારસૂરીશ્વર | સમેતશિખર. ભગવાનદાસ લલ્લુભાઈ શાહના સુપુત્રો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org