SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ८ બંધાવનારનું નામ અને સ્થાપના સંવત |સં ૧૬૪૮ પૂર્વે પુનઃ પ્રતિષ્ઠા મેઠાચંદ લાધાચંદ શાહ પરિવાર |સં ૧૬૧૩ પૂર્વે સં ૧૭૭૭ પૂર્વે સં ૧૬૫૫ સં ૧૬૧૩ પૂર્વે સં. ૧૯૬૭ પૂર્વે સં. ૧૯૫૯ પૂર્વે સં ૧૬૫૨ Jain Education International ૯ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ ૧૦ પટનું નામ ગિરનાર, આબુ, શત્રુંજય, ચંપાપુરી, અષ્ટાપદ, રાણકપુર અને સમેતશિખર. For Personal & Private Use Only ૧૧ વિશેષ નોંધ ૩૦૫ સં. ૨૦૫૧માં પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે મૂળનાયકની પ્રતિમા કસોટી પાષાણની પ્રાચીન અને ચમત્કારીક છે. ચોવીસ તીર્થંકરનો આરસનો એક પટ છે. સં ૨૦૩૭માં જીર્ણોદ્ધાર થયેલો છે. આરસની ત્રણ ગુરુમૂર્તિઓ છે. ચાર ગભારાવાળું દેરાસર છે. આરસનાં પગલાંની કુલ નવ જોડ છે. સં ૧૬૫૨નો શિલાલેખ છે. સં. ૧૯૭૪માં જીર્ણોદ્વાર થયેલ છે. એક સ્ફટિકપ્રતિમા છે. મૂળનાયક ચૌમુખી છે. www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy