________________
પાટણનાં જિનાલયો
૨૯૯
૧૧
૧૦ પટનું નામ
બંધાવનારનું નામ | | અને સ્થાપના સંવત
વિશેષ નોંધ
પ્રતિષ્ઠા કરાવનાર |
આચાર્યનું ભગવંતનું નામ
સં ૧૭૨૯ પૂર્વે
ગૌતમસ્વામીની આરસની એક મૂર્તિ છે. આરસની એક ગુરુમૂર્તિ છે.
સ. ૧૯૪૮
સં ૧૮૭૫
શત્રુંજય અને અષ્ટાપદ. કલાત્મક કાષ્ઠ કોતરણી.
સં ૧૬ ૧૩ પૂર્વે
શત્રુંજય.
આરસનો એક માતૃકાપટ છે.
સં ૧૬૧૩ પૂર્વે
આરસની ચાર મોટી કાઉસ્સગ્ગિયા પ્રતિમા છે.
||સ ૧૬૧૩ પૂર્વે
શ્રી રવિસાગર મહારાજસાહેબ તથા શ્રી વિજયાનં દ સુરીશ્વરજીની આરસની ગુરુમૂર્તિઓ છે.
સં ૧૭૭૭ પૂર્વે
સં. ૨૦૧૫માં જીર્ણોદ્ધાર થયેલો છે. આરસનો એક માતૃકા પટ છે. ગૌતમસ્વામીની આરસની એક મૂર્તિ
સં ૧૯૬૩ પૂર્વે
પહેલે માળ છે. જિનાલય કાકાસાહેબના જિનાલય તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org