________________
પાટણનાં જિનાલયો
८
બંધાવનારનું નામ અને સ્થાપના સંવત
સં ૧૭૨૯ પૂર્વે
સં ૧૫૭૬ પૂર્વે
સ ૧૬૪૮ | આસપાસ
સં ૧૫૭૬ પૂર્વે
સં ૧૬૬૪ આસપાસ
સં ૧૯૩૭
Jain Education International
૯
પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું ભગવંતનું નામ
૧૦
પટનું નામ
સમેતશિખર,
પાવાપુરી, ગિરનાર, અને શત્રુંજય.
સમેતશિખર અને
અષ્ટાપદ.
ગિરનાર, પાવાપુરી, શત્રુંજય, તારંગા અને સમેતશિખર.
શત્રુંજય અને સમેતશિખર.
For Personal & Private Use Only
૧૧
વિશેષ નોંધ
૨૯૧
મૂળનાયકની પ્રતિમા સ્ફટિકની છે. જિનાલયમાં કાચકામ સુંદર છે. ગર્ભદ્વાર પર મીનાકારીગરી જોવાલાયક છે.
કાષ્ઠના પ્રાચીન સમેતશિખર તથા અષ્ટાપદના પટ છે. જિનાલયમાં કાચકામ સુંદર છે.
સ્ફટિકની એક પ્રતિમા છે.
વિવિધ પટોમાં રેડિયમનો ટચ કરેલો
છે.
અહીં એક ગુરુમંદિર છે.
પૂનમચંદ લલ્લુચંદ પરિવારનું તથા લહેરૂચંદ ઉજમચંદ પરિવારનું ઘરદેરાસર અહીં પધરાવેલ છે. સં ૨૦૧૫માં જીર્ણોદ્વાર થયેલો છે.
સં. ૧૯૩૭નો શિલાલેખ છે. શ્રીવિનયચંદ્રસૂરિની ગુરુમૂર્તિ છે.
www.jainelibrary.org