________________
પાટણનાં જિનાલયો
૨૮૯
૧૦
૧૧ વિશેષ નોંધ
પટનું નામ
બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું
ભગવંતનું નામ
સં. ૨૦૧૪
શ્રી નથમલજી આણંદજીનું ઘરદેરાસર સં. ૨૦૧૪માં અહીં અલગ ગભારો કરી પધરાવ્યું છે.
સં. ૧૯૫૯ પૂર્વે
સં. ૧૮૨૧ પૂર્વે
શત્રુંજય અને ગિરનાર. મૂળનાયક પ્રતિમાને લેપ કરેલ
હોવાથી લેખ અંગેની માહિતી ઉપલબ્ધ નથી. સાત તોરણવાળું જિનાલય,
સં ૧૮૨૧ પૂર્વે
શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર.
સ્ફટિકની એક પ્રતિમા છે. જિનાલય મોટું અને ભવ્ય છે.
સં ૧૯૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org