SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૭૫ ૧૦ ૧૧ વિશેષ નોંધ પટનું નામ બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું ભગવેતનું નામ બાબુ વિજયકુમાર પુનઃ પ્રતિષ્ઠા ભગવાનલાલ આ શ્રી વિજયસમુદ્ર સૂરિ મ. સા. પુનઃ પ્રતિષ્ઠા સં ૨૦૧૧ પરિવાર | પ્રાચીન તીર્થ છે. જિનાલયની બહારની બાજુએ ક્લાત્મક શિલ્યો છે શ્રી શીલગુણસૂરિ તથા શ્રીહેમચંદ્રાચાર્યની આરસનીગુરુમૂર્તિઓ છે. વનરાજચાવડા તથા સુરપાલની આરસની મૂર્તિઓ છે. સં. ૧૭૭૭ પૂર્વે સરસ્વતીદેવીની આરસની પ્રાચીન | મૂર્તિ તથા અંબિકાદેવીની આરસની| મૂર્તિ છે. આ જિનાલયના આરસની ચૌમુખી પ્રતિમા જોગીવાડાના શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. સં ૧૯૬૩ પૂર્વે જિનાલયમાં ત્રણ દિશામાં ત્રણ અલગ-અલગ ગભારા છે. સં ૧૯૬૭ પૂર્વે સં. ૧૫૭૬ પૂર્વે જિનાલયમાં બે અલગ-અલગ ગભારા છે. સં ૧૫૭૬ પૂર્વે સં. ૧૯૬૩ પૂર્વે એક નાની સ્ફટિક પ્રતિમા છે. સં. ૧૪૩૦નો લેખ ધરાવતી શ્રાવક શ્રાવિકાની આરસની મૂર્તિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy