________________
પાટણનાં જિનાલયો
૨૭૫
૧૦
૧૧ વિશેષ નોંધ
પટનું નામ
બંધાવનારનું નામ | પ્રતિષ્ઠા કરાવનાર અને સ્થાપના સંવત આચાર્યનું
ભગવેતનું નામ બાબુ વિજયકુમાર પુનઃ પ્રતિષ્ઠા ભગવાનલાલ આ શ્રી વિજયસમુદ્ર
સૂરિ મ. સા. પુનઃ પ્રતિષ્ઠા સં ૨૦૧૧
પરિવાર
| પ્રાચીન તીર્થ છે. જિનાલયની બહારની બાજુએ ક્લાત્મક શિલ્યો છે શ્રી શીલગુણસૂરિ તથા શ્રીહેમચંદ્રાચાર્યની આરસનીગુરુમૂર્તિઓ છે. વનરાજચાવડા તથા સુરપાલની આરસની મૂર્તિઓ છે.
સં. ૧૭૭૭ પૂર્વે
સરસ્વતીદેવીની આરસની પ્રાચીન | મૂર્તિ તથા અંબિકાદેવીની આરસની| મૂર્તિ છે. આ જિનાલયના આરસની ચૌમુખી પ્રતિમા જોગીવાડાના શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.
સં ૧૯૬૩ પૂર્વે
જિનાલયમાં ત્રણ દિશામાં ત્રણ અલગ-અલગ ગભારા છે.
સં ૧૯૬૭ પૂર્વે
સં. ૧૫૭૬ પૂર્વે
જિનાલયમાં બે અલગ-અલગ ગભારા છે.
સં ૧૫૭૬ પૂર્વે
સં. ૧૯૬૩ પૂર્વે
એક નાની સ્ફટિક પ્રતિમા છે. સં. ૧૪૩૦નો લેખ ધરાવતી શ્રાવક શ્રાવિકાની આરસની મૂર્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org