SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૫૩૯ ઈણીપરે શ્રી જિનબિંબ જોહાર્યા દુરીગતના તુષ વાર્યાજી; આતમગુણ અનુભવશું વિચાર્યા એ પ્રભૂ તારણહારાજી છે. ૨ સમકિત સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમા થાપી જી. ઇત ૩ આગમ અધ્યાતમના અંગી યાદવાદ સતસંગીજી; નય પ્રમાણ જાણે સપ્તભંગી તે જિનપ્રતિમા રંગીજી. ઈ. ૪ જિનપ્રતિમા જિન સરીષી જાણી ભાવસુ પૂજ પ્રાણીજી; સીવસુષની સાચી સંહિનાણી ભાષી ગુણધર વાણીજી. ઈ. જિનગુણસમ નિજગુણ અવધારી જિનપ્રતિમા સુખકારીજી; ઉપદાનમાહ સુવિચારી નિમત્ય સબલ ઉપકારી જી. ઈ. ૬ કટુકગછે કલ્યાણ વિરાજે સાહા લહુજી ગણચંદાજી; થોભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિગંદાજી. સંવત સતર ત્રાણુયા વરસે રહી સૂરત ચોમાસેજી; માગસિર વદિ દશમી ગુરુવારે રચીઉ સ્તવન ઉલ્લાસેજી. ઈ. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજજી; સાહા લાલચંદતણા આગ્રહથી રચના અધિક વિરાજેજી. . ૯ અધિકુછ જે હોય એમાં શુદ્ધ કરયો કવિરાયાજી; સાહાજી લાધો કરે સૂરતમાં રે હરષસુજિનગણ ગાયાજી. ઈ. ૧૦ ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૮૧ શ્રી સૂરતમણે દેહરા ૧૦ છે દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસવટાની ર૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલ ચૌમુષ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy