________________
૫૩૦
સુરતનાં જિનાલયો
સેવું એ સેવું એ ધર્મ જિસેસરૂ એ,
પનર પન્નરમો જિનરાજ કે; આજ સફલ મુઝ ભવ થયો એ,
લાધો એ લાધો એ કરૂણાવંત કે; સેવો એ ધર્મ જિસેસરૂ એ.
સેવીએ ધર્મણિંદ જેહનઈ નઈ સુરપતિ સુંદરી, ગુણ ગીત ગાતી કરઈ નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી. કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. સૂરતિ એ સૂરતીબંદિરમાહહ્યું કે,
સોહાઈ એ સંઘ સુલંકરૂ એ; ચોથા એ ચોથા એ જગદાધાર કે,
અભિનંદન મોર મનિ વસ્યા એ; સંવર એ સંવર એ કુલ શિણગાર કે,
સોહઈ એ સૂરતિબંદિરઇ એ.
૭
સૂરતિબંદિરમાહિ સોઈ સુગુણ ચોથો જિનવરૂ; સિદ્ધારથાનઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનોહરૂ;. કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ મુઝ ધ્યાન સંગિ રમો સામી તરૂઅરિ જિમ કીર એ. પાસ એ પાસ જિણેસર રાજી એ,
જાસ એ જાસ વિમલ જસ રાશિ કે; ત્રિભુવનમાંહઈ ગાજી એ,
ઉંબા ઉંબરવાડામાહઈ કે; પાસ જિણેસર રાજીઉ એ.
રાજીઉં પાસ નિણંદ જયકર અષયસુષ આવાસ એ, દરિસણાં જેહનિ નાગ પામ્યો નાગરાજ વિલાસ એ; ધરણિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઇ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ ગઈ વિનય મન સુખભરિ વસ્યું. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org