________________
સુરતનાં જિનાલયો
૩૪૫
૧ ૨ વિશેષ નોંધ
વર્ષગાંઠ
પટનું નામ
૧૦ પ્રતિષ્ઠા કરાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર દિવસ નામ અને આચાર્ય
સ્થાપના સંવત | ભગવંતનું નામ મહા સુદ | સં. ૧૯૪૮ છઠ
ગૌતમસ્વામીની આરસમૂર્તિનું દર્શનીય છે.
વૈિશાખ સુદ સં. ૧૯૧૯ પૂર્વે તેરશ
ભદ્રેશ્વર, ચંપાપુરી, જીર્ણોદ્ધાર સં ૧૯૫૫માં શંખેશ્વર, પાવાપુરી થયેલો છે. મોહનલાલ આબુ, સમેતશિખર, મહારાજની મૂર્તિ છે. બે સિદ્ધાચલ, ગિરનાર શેઠની મૂર્તિઓ છે તથા શ્રી અને નંદીશ્વરદ્વીપ. |ઉદયસાગરસૂરિનાં પગલાંની
એક જોડ છે. અહીં રાયણ વૃક્ષ નીચે આદેશ્વરની કાઉસ્સગ્ન પ્રતિમા છે. માણિભદ્રવીરનું સ્થાન છે. સુરતનું મીની પાલીતાણા કહેવાય છે.
વૈિશાખ સુદ સં. ૨૦૨૫ તેરશ ' |
મહા વદ | સં. ૧૯૬૦ છઠ | શા, મગનલાલ
રાયચંદ
શ્રી સિદ્ધિવિજયજી પાવાપુરી, ભદ્રેશ્વર, જીર્ણોદ્ધાર સં૨૦૪૨માં
ગિરનાર, શત્રુંજય, થયેલો છે. ચંદ્રાનનસ્વામીની
અને સમતશિખર. આરસપ્રતિમા છે. શ્રી ૐકારસૂરિ
મૂળનાયક પાલીતાણાથી લાવેલ છે.
ફાગણ વદ સં ૨૦૫૨ ત્રીજ શા ચીમનલાલ
ખૂબચંદ પરિવાર
મહા સુદ | સં. ૨૦૫૫ અગિયારશ| શ્રી ધરણેન્દ્રભાઈ
શીવલાલ શાહ (ચાણસ્મા વાળા) પરિવાર
શ્રી ચંદ્રોદયસૂરિ, શ્રી અશોકચંદ્રસૂરિ, શ્રી સોમચંદ્રસૂરિ
મૂળનાયકની પાછળ શત્રુંજય, ગિરનારની કોતરણીયુક્ત આરસનું પરિકર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org