________________
સુરતનાં જિનાલયો
८
વર્ષગાંઠ
દિવસ
શ્રાવણ વદસં ૧૯૨૫
પાંચમ
મહા સુદ ચૌદશ
૯
પ્રતિષ્ઠા કરાવનારનું નામ અને
સ્થાપના સંવત
સં ૧૬૬૪
સં ૧૬૭૮
વૈશાખ સુદ સં. ૧૯૦૩ ડાહીબાઈ
સાતમ
Jain Education International
ફાગણ સુદ|સં ૧૯૦૫ ત્રીજ લક્ષ્મીબાઈ
વૈશાખ સુદ સં. ૧૬૮૯ પૂર્વે પાંચમ
પુનઃ પ્રતિષ્ઠા
સં. ૨૦૨૨
૧૦
પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય
ભગવંતનું નામ
પુનઃ પ્રતિષ્ઠા
શ્રી વિજયચંદ્રોદયસૂરિ
શ્રી શાંતિસાગરસૂરિ
પુનઃ પ્રતિષ્ઠા
શ્રી વિજયયશોભદ્ર સૂરિ શિષ્ય શ્રી શુભંકરવિજયગણિ
૧૧
પટનું નામ
૧૨
વિશેષ નોંધ
For Personal & Private Use Only
૩૨૭
જિનાલય લાલીના દેરાસર તરીકે ઓળખાય છે.
જીર્ણોદ્ધાર સં ૨૦૪૩માં
થયેલો છે. શ્યામ કાઉસ્સગ્ગ પ્રતિમા ચોવીસ છે.
વાયુભૂતિ, દેવચંદ્રસૂરિ તથા વિજયપ્રભસૂરિની આરસની ગુરુમૂર્તિઓ છે.
સૂરજમંડન પાર્શ્વનાથની વેળુની પ્રતિમા છે.
હાથી પર બિરાજમાન માણિભદ્રવીરની મૂર્તિ છે.
સં. ૨૦૦૨માં જીર્ણોદ્વાર થયેલો છે. લક્ષ્મીબાઈ તથા હરકોરબહેનની મૂર્તિઓ છે. શેઠ ભાઈદાસ દુર્લભદાસ તથા લક્ષ્મીબેનની આરસની કાઉસ્સગ્ગ મુદ્રામાં મૂર્તિઓ છે.
ગિરનાર, ચંપાપુરી, આરસનાં પગલાંની જોડ પાવાપુરી, શત્રુંજય અને ગુરુમૂર્તિ છે. અને સમેતશિખર.
www.jainelibrary.org