________________
[ ૯૦ ]
કે દુહે છે હવે ત્રીજી સુમનસ તણી, સુમનસ કરયુ સ્વભાવ ! ભાવસુગંધ કરણ ભણી, દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ ૧ ! માલતી ફુલે પૂજતી, લાભ વિઘન કરી હાણ . વણિકતા લીલાવતી. પામી પદ નિરવાણુ છે રા ઢાળ– ઓરા ઓરાજી આવે રે, કહું એક વાતલડીએ દેશી,
મનમંદિર આવે રે. કહું એક વાતલડી અજ્ઞાનીની સંગે રે, રામ રાતલડી ! મનબા ૧ ! વ્યાપાર કરવા રે. દેશ વિદેશ ચલે પરસેવા હેવા રે, કેડી ન એક મળે મનનારા રાજગૃહી નયરે રે, ઢમક એક ફરે છે ભિક્ષાચર વૃત્તિયે રે. દુ:ખે પેટ ભરે સામનડા લાભાંતરાયે રે, લોક ન તાસ દીયે છે શીલા પાડે તેરે, પહોતોસાતમીયે છે મનો
જા ઢંઢણુ અણગારો રે, ગોચરી નિત્ય ફરે છે પશુઆ અંતરાયે રે, આહાર વિના વિચરે મનવા પાઆદીશ્વર સાહિબરે, સંયમભાવ ધરે છે વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે જમનાદ મિથ્યાત્વે વાહ્યો છેઆરત ધ્યાન કરે છે. તુજ આગમવાણી રે, સમકિતી ચિત્ત ધરે મનવાળા જેમ પૂણિયા શ્રાવક રે, સંતોષ ભાવધરે, નિત્ય જિનવર જે રે, કુલ પગ ભરે ામના સંસારે ભમતા રે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org