________________
[૭૧] » હીં શ્રીં પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય, વેદનીયકર્મ નિવારણાય શ્રીમતે વીરજિનંદ્રાય, ચંદનં યજામહે સ્વાહા.
છે તૃતીય પુષ્પપૂજા છે
| દુહે છે બળિયે સાથ મળે થકે. ચોરતણું નહીં જોર છે જિનપદ ફુલે પૂજતાં. નાસે કર્મ કઠોર છે ૧ છે છે ઢાળ– રાગ સારંગ–હો ધન્નાએ દેશી
કર્મ કઠોર દૂર કરો રે મિત્તા ! પામી શ્રી જિનરાજ કુલપગર પૂજા રચે રે મિત્તો ! પામી નરભવ આજ રે રે રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવાને
એ પ્રભુ સેવે સાનમાંરેમિત્તા! પામે જેમ શિવરાજ રે સારંગીગાએ શાળા વેદનીવશ તુમેક પડેમિત્તા! જેહને પ્રભુ શું વેર, સાહિબ વેરી ને વીસસે રે મિત્તા ! તો હોય સાહિબ મહેર રે રંગીલાએ મેરા છઠ્ઠ ગુણઠાણ લગે રે મિત્તા ! બંધ અશાતા જાણે છે શાતા બાંધે કેવલી રે મિત્તા ! તેરમે પણ ગુણઠાણ રે રંગીગાએ છેવા શાતા અશાતા એક પદે રે મિત્તા ! ચરમગુણે પરિવાર સત્તા ઉદયથી કેવલી રે મિત્તા ! સહ પરિસહ અગિયાર રાગીને એના તીસ કડાકોડી સાગર રે મિત્તા ! લઘુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org