________________
[૫૮] રે છે નવિ મળીયે આ સંસાર, તુમ સરીખે રે શ્રી નાથજી રે ! એ આંકણી છે. કૃષ્ણાગર ધુપ દશાંગ. ઉવેખી કરૂં વિનતી રે ! તૃષ્ણા તરણી રસલીન. હું રકારે ચારે ગતિ રે તિર્યંચ તરૂનાં મૂળ, રાખી. રહ્યો ધન ઉપરે પદ્રિય ફણીધરરૂપ, ધન દેખીને મમતા કરે રે ! મન ૧ર લોભી છે સંસાર, સંસારી ધન સંહરે રે ત્રીજે ભવ સમાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે નરભવમાં ધન કાજ, ઝાઝા ચો રણમાં રોડ ની એવા મુકી લાજ. રાજ્યરસે રણમાં પડયો રે મારા સંસારમાં એક સાર, જાણી કંચન કામની રે ! ને ગણી જપમાળા એક, નાથ નિરંજનનામની ભાગ્યે મળીયા ભગવંત, અવસર પામી વ્રત આદરે છે ગયો નરકે મમ્મણ શેઠ, સાંભળી લોભથી એાસરું રે પાનબાકા નવવિધપરિગ્રહ પરિમાણ, આણંદાદિકની પરેરો અથવા ઈચ્છા પરિમાણ, ધન ધન્યાદિકનું કરે રે ! વળીસામાન્ય ષ ભેદ, ઉત્તરે ચોસઠ દાખિયારે દશવૈકાલિક નિર્યુક્તિ, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે રામના પરિમાણથી અધેિલું હોય, તે તીરથે જઈ વાવરો રા રોકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરી રે ધનશેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરિહરી રે, શુભવીર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org