________________
[ પ ] ધારા, જિનશાસન જયકારા રે એવા ૭ મે ચાર દેષ કીરિયા ઈંડાગી, યાગાવંચક પ્રાણી રે. એને ગિરિવરદર્શન ફરસન યોગે, સંવેદનને વિયોગે રે
એવાટા નિર્જરતે ગુણશ્રેણે ચડતો, ધ્યાનાંતર જઈ અડતો રેવાએ શ્રી શુભવીર વસે સુખ મજે, શિવસુંદરીની સેજે રે ! એટ છે ૯ છે. | | કાવ્યું છે કુતવિલંબિત વૃત્તમ છે ગિરિવર વિમલાચલનામક, નૈઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિત હદિનિવેશ્યજલૈંજિનપૂજન, વિમલનાયક રોમિનિજાત્મક ૧
» હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય. શ્રીમતે જિનંદ્રાય જલાદિકં યજામહે સ્વાહા. છે દશમાભિષેકે ઉત્તરપૂજા ૯૦ સમાપ્ત છે
પાવર પૂજ્ઞા છે
- દોહા શત્રુંજય ગિરિમંડણે. ભદેવાને નંદ | યુગલા ધર્મ નિવારક, નમે યુગાદિ જિર્ણોદ ૧ || ઢાળ-વીરકુંવરની વાતડી કેને કહીએ—એ દેશી છે
તીરથની આશાતના નવિકરીએ છે નવિકરિયે રે નવિ કરીએ. ઘુપ ધ્યાનઘટા અનુસરિયે. તરિયે સંસાર | તીરથ૦ ૫ ૧ છે એ આંકણી. આશાતના કરતાં થકાં ધનહાણી, ભુખ્યાં ન મળે અન્નપાણી છે કાયા વળી રોગે ભરાણી. આ ભવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org