________________
[ ૨૯ ] છે કાવ્ય કૃતવિલંબિતવૃત્તમ છે ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિત દિનિવેશ્ય જલર્જિનપૂજન, વિમલમાયકમિનિજાત્મક. ૧
% હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે નિંદ્રાય જલાદિક યજામહે સ્વાહા. | ષષ્ઠાભિષેકે ઉત્તર પૂજા ૫૪ સમાપ્ત છે
છે સત્તા પ્રજ્ઞા |
| | દોહા છે નમિ વિનમિ વિદ્યાધરા, દેય કેડી મુનિરાય છે સાથે સિદ્ધિ વધૂ વર્યો, શત્રુંજય સુપાય ૧ છે ઢાળ છે સહસાવનમાં એક દિન સ્વામી—એ દેશી
આવ્યાં છું આશાભર્યા રે વાલાજી અમે આવ્યાં રે આશભર્યા છે એ આંકણી ! નમિપુત્રી ચોસઠ મળીને, ઋષભને પાઉં પર્યા. કરજોડી વિનયે પ્રભુ આગે, એમ વચણ ઉચ્ચર્યા રોકવા ના નમિ વિનમિ જે પુત્ર તમારા રાજ્યભાગ વિસર્યા રે, દીન દયાળે દીધો પામી. આજ લગે વિચર્યા રે છે વાર મારા બાહ્ય રાજય ઉભગી પ્રભુ પાસે આવે કાજ સર્યા, અમે પણ તાજી કારજ સાધ્યું, સાન્નિધ્ય આપ કયો રે. વાવ ૩ ! એમ વદંતી પાગે ચડંતી, અનશન ધ્યાન ધર્યા છે. કેવલ પામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org