________________
[ ૩૫ ]
આવ્યા આ અવસર્પણી કાળમાં રે, કરે ભરત પ્રથમ ઉત્તર !! વાર અ!! બીજો ઉપર પાટ આઠમેરે, કરે દંડવીરજ ભૂપાલાવનારાએ!! સીમંધર વયણા સુણીર, ત્રીતે કરે ઈશાનેદ્ર વાનાઅના સાગર એક કડી અંતરે રે, ચાથે ઉદ્ધાર માહે નાવાના ૩ !!અબી દશ કોડી વળી સાગરે રે, કરે પમ પચમ ઇંદ્ર !! વ! ગાઅના એક લાખ કાડી સાગરે રે, ઉદ્ધાર કરે ચમરેદ્ર !વા॰ ૫૪! અના ચક્રી સગર ઉદ્ધાર તે સાતમારે, આઠમે વ્યંતરદ્રના સાર !! વા૦ાઅો તે અભિનંદન ચંદ્રપ્રભુ સમે રે, કરે ચંદ્રજસા ઉદ્ધાર !! વા॰ !! ૫ શાળા નંદન શાંતિ જિ ંદનારે, ચક્રાયુદ્ધ દશમ ઉત્તાર ! વા૦ા શાઅા અગિયારમા રામચંદ્રનારે, બારમે પાંડવના ઉદ્ગાર !! વા॰ ।। ૬ ।। અા વીશ કાડી મુનિ સાથે પાંડવારે, ઇહાં રિયા પદ મહાનંદ! વા॰ ! અા મહાનંદ ક`સૂદન કૈલાસ છે રે, પુષ્પદંત જ્યંત આંનંદ !! વા!! છ !! અ॰ !! શ્રીપદ હસ્તગિરિ શાશ્વતારે, એ નામ તે પરમ નિધાન વાળાઅના શ્રી શુભવીરની વાણીયે રે, ધરી કાન કરો બહુ
માન ાવાળા || ૮ ||
Jain Education International
।। કાવ્ય. ।। ક્રુવિલ`ખિત ધૃત્તમ્ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org