________________
|[ ૧૮ ] ઘર ઘર તોરણ વિચાઈ પ્રભુ, ૧રા દશ દિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જિમાવે છે. નામ વાપે પાર્શ્વકુમાર શુભવીરવિજય જયકાર
પ્રભુ ૧૩ છે ભેગી ચાલક નોંડપિ યોગી, બભૂવ પાતાલપદે નિગી કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદા સ પાર્શ્વઃ ૧
છ હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય, શ્રીમતે જિને-ટ્રાય જલં યજામહે સ્વાહા, जन्म कल्याणके पचन चदनपजा ।
| દોહા ! અમૃતપાને ઉછર્યા. રમતા પાર્શ્વકુમાર ! અહિલંછન નવ કર તન, વરતે અતિશય ચારના યૌવનવય પ્રભુ પામતાં, માતપિતાદિક જેહ છે પરણાવે નૂપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહરા ચંદન ઘસી ઘનસારણું, નિજ ઘર ચિત્ય વિશાળા પૂજેપકરણ મેળવી, પૂજે જગત દયાળ !
છે. ઢાળ પર [[ બાળપણે રોગી હુઆ, માઈ ભિક્ષા દોને–એ દેશી]
સના પાકે સંગઠ, સાયાં ખેલત બાજી ! ઇંદ્રાણી મુખ દેખતે, હરિ હેત હૈ રાજી . ૧. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org