________________
[૧૧૫] » હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, સિદ્ધપદપ્રાપણુય શ્રીમતે સમ્યગુજ્ઞાનપદાય જલાદિક યજામહે સ્વાહા.
છે અષ્ટમ શ્રી ચારિત્રપદપૂજા છે
છે હે ચારિત્રધર્મ નમે હવે, જે કરે કર્મ નિરોધ છે. ચારિત્રધર્મ જસ મન વયો, સફલો તસ અવબોધ ના
છે ઢાળ પંદરમી છે ટ્રક અને ટોડા વ રે, મેંદી કેરે છેડ, મેંદી રંગ લાગે–એ દેશી
ચારિત્ર પદ નમો આઠમે રે, જેહથી ભવ ભય જાય છે સંયમ રંગ લાગ્યો છેસત્તર ભેદ છે જેહના રે, સીત્તેર ભેદ પણ થાય છે. સંયમ માલા સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે, દશ મંત્યાદિક ધર્મ સંયમ ! નાણુ કારય વિરતિય છે રે, અનુપમ સમતા શર્મ સંયમ ! ૨ બાર કષાય ક્ષય ઉપશમે રે. સર્વ વિરતિ ગુણઠાણુ ! સંયમ સંયમ ઠાણ અસંખ્ય છે રે, પ્રણમે ભવિક સુજાણ સંયમ એવા
દુહે છે હરિકેશી મુનિ રાજિયા, ઉપન્યા કુલ ચંડાલ છે પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ ના
છે ઢાળ સેળમી છે . સાહિબ કબ મિલે સસ્નેહી પ્યાર હો સા–એ દેશી છે સંયમ કબ મિલે, સનેહી પ્યાર હે ! સંયમના એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org