________________
[ ૧૧૨] ૩% હા શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય, સિદ્ધપઢપ્રાપણીય શ્રીમતે સાધવે જલાદિક યજામહે સ્વાહા.
છે ષષ્ઠ–શ્રી દશનપદ પૂજા ા
છે દુહો છે સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય છે સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય ના
|| ઢાળ અગિયારમી છે રાગ–સારંગ છે પ્રભ નિર્મલ દર્શન કીજિયે છે એ આંકણી છે આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજિયે છે પ્રભુ છેલા જસ અનુભાવ અનંત પરિયદા, ભવ સંસાર સહુ છીજિયે છે. પ્રભુત્વ છે ભિન્ન મુહૂર્ત દર્શન ફરસનÈ, અર્ધ પરિયટે સીઝિયે પ્રભુ મારા જેહથી હવે દેવ ગુરુ કુનિ, ધર્મ રંગ અઠીમિજિયે પ્રભુ ! ઈસ્ય ઉત્તમ દર્શન પામી. પદ્મ કહે શિવ લીજિયે ! પ્રભુ | ૩ |
છે દુહો . સમકિતી અડ પણ ઘણી, પણ જ્ઞાની કહેવાય !
અર્દ પુદ્ગલ પરાવર્તામાં. સકલ કર્મમલ જાય ના, | ઢાળ બારમી એ ધન્ય ધન્ય સંપ્રતિ સાચે રાજા–એ દેશી છે
સમ્યગુદર્શન પદ તુમે પ્રણ, જે નિજ ધુર ગુણ હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org