________________
એલગપુરને રાય અલંગદે નામ કહેવાય,
પાર્શ્વ જિન નામ થી કીધી કાય ચંગ રે; નેમ વાચક બલહારી અણાવી પ્રતિમા તારી,
યાદવ જરા ઉતારી કીધા બહુ રંગ રે; તિવારે વાપીઉં ગામ શંખેશ્વર દીધુ નામ,
* હીમા જસ ઠામે ઠામ કીધા બહુ કામ રે; રંગીલો રચીઓ આવાસ તીહા બેઠા શ્રી પાસ,
સર્વ જનની હિgી આસ જપતા શ્રી પાસજી રે. --૪
શ્રી વીર સ્વામિને છંદ.
સેવો વીરને ચિતમા નિત્ય ધારે, અરિ કોને મનથી દુર વાર; સન્તષ વૃતિ ધરો ચીત્તમાહી, રાગ દ્વેષથી દૂર થાઓ ઉછાહી. છે ૧ પડયા મેહના પાસમા જેહ પ્રાણી, શુદ્ધ તત્વની વાત તેણે ન જાણી મનુ જન્મ પામી વૃથા કા ગમે છે, જિન મારગ છેડી ભૂલ કા ભમે છે. જે ૨છે અલભી અમાની નિરાગી તો છે, લોભી-સમાની- રાગી ભજે છો; હરિ હરાદિ અન્યથી શું રમો છે, નદી ગંગ મુકી ગલીમા પડો છો ૩ કોએ દેવ હાથે અસિં ચક ધારા, કોએ દેવ ઘાલે ગલે રૂઢમાલા; કોએ દેવ ઉછંગે રાખી છે વામાં, કેએ દેર સાથે રમે છંદ રામા. છે ક છે કે એ દેવ જપે લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org