________________
શ્રી શંખેશ્વર પાશ્વનાથને ઈદ શ્રી શંખેશ્વર પ્રણમી પાય, દરસણુ દઢ નવનિધિ થાય; સેવક જનની પૂરે આસ,
શ્રી શંખેશ્વર પાસ – ૧ જેહને ધ્યાને સંકટ ટલે, નામ જપતા લખી મલે; પૂજ રચતાં અતિ ઉલાસ, શ્રી શબેકવર પ સ.-૨ ભૂત પ્રેત વ્યંતર નવિ છલઈ, દુષ્ટ દેવ તેહના મદ ગલઇ; તુમ નામે દુઃખ નવે પાસ, જે જે શ્રી શંખેશ્વર પાસ.-૩ અશ્વસેન રાયા કુલચંદ, વામા રાણી કેરે મહાનંદ; જન્મ હુ તવ હિતી આસ, જે જે શ્રી શંખેશ્વર પાસ.-૪ ડાકણ સાકણ ને વ્યંતરી, તુમ નામે સઉં હવે કિંકરી; દુષ્ટ શીકે ત્તરી પામે તાસ, .... .... -પ તાવ તે જર નહિ એકાંતરે, નાસે રોગ જે પાસ ચિત ધર; સીસી આંટી નાસે ખાસ, યે ... .... .. - અદ્ધિ સિદ્ધિ સંપત્તિ સવિમિલે, પાસ તણા ગુણ હથડે ઘરે; પુત્રાદિની પહોચે સવિ આસ, યે જ.... .... . -૭ મન શુદ્ધ જે અભિગ્રહ કરે. વિઘન તેહના સવિ બેઠા હરે સફલ ફલે મન વંછિત તાસ, જયો જયો ..... ... .... -૮ પદ કમલ સેવે નાગ રાજ, સેવક જનના સારે કાજ; સાનિધ કરે પદમાવતી તાસ, જયે જ . .. . -૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org