________________
નવસારી નવ પલવા પાસજી,
શ્રી મહાદેવ વરકાણ વાસી; પરાકલા ટાંકલા નવખંડા નામો,
ભવ તણી જાય જેથી ઉદાસી–પાસ.—૧૫ મન વાંછિત પ્રભુ પાસજીને નમું,
વલી નમું નાથ સાચા નગીના; દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી,
કરમના કેસરીથી ને બહુના--પાસ –-૧૬ અશ્વસેન નંદ કુલચંદ પ્રભુ અલવર,
બીબડા પાસ કલ્યાણ રાયા; હોય કલ્યાણ જસ નામથી જય હવે,
જનની વામા ના જેહ જાયા;-પાસ.-૧૭ એક સત આઠ પ્રભુ પાસ નામે થુ,
સુખ સંપતિ લહા સર્વ વાતે; ત્રાદ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા,
નહી મણ માહરે કઈ વાતે-પાસ–૧૮ સાચ જાણ સ્તન્ય મન્ન મારે ગમે,
પાસ રૂદયે રમ્ય પરમ પ્રીતે; સમીહીત સિદ્ધિ નવ નિધિ પામે સૌ,
મુજ થકી જગતમાં કેન જીતે,-પાસ.–૧૯ કાજ સૌ સાજે શત્રુ સંહારજે,
પાસ શંખેશ્વરા મેજ પાઉ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org