________________
પર
કલશે.
તુજ વિનવુ હું જગમાહી સંકટ ચૂરણ કાઈ, જે વલ તુમ બાહિ તસ ઘર નવનિધિ ઈ.-૨૩ શ્રી ગૌડી પ્રભુરાયા દેવ સર્વેમાં દીપે જે પ્રણામે તુજ પાય તે સવિ અરિને જીતે-(જીપ)-૨૪ સરણ હજે ભવ ભવ લગે દેજો સુખ સંપતિ સદા; શ્રી જનચંદ ઉવઝજાયને જત કહે હરખે મુદા-૨૫
ઇતિ શ્રી ગૌડી પાર્શ્વનાથ જિન છંદ સંપૂર્ણ.
છે
:
ગેડી પાર્શ્વનાથજીને છંદ ધવલપિંગ ગાડી, ઘણી સેવકજિન સાધાર; પંચમે આરેપેખીઈ સાહેબ તું શીરસાર; છે ૧ તજે માન-માયા ભજે ભાવ આણી, વામાનંદને સેવીઈ સાર જાણી; જુઓ નાગને નાગણી એક ધ્યાને, પામ્યા ઈન્દ્રની સંપદા બોધદાને ૫ ૨ વસ્યા પાટણે કાલ કે તુ ધરામાં, પધારા પછે પ્રેમ નું પારકરામાં થલામાવલી વાસ કીધે વિચારી, પૂરે લેકની આશત્રિલોકય ધારી; } ૩ ધરી હાથમાલા લક બાણ રંગે, ભડિ ગાતડી રાતડી નીલ અંગે; ચડી નીવડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org