________________
પાપ શદ્ધિની પ્રકિયા
[: રાત્રે સુતી વખતે શુભ ભાવના :
ખમીયે ને જીવ ખમાવીએ,
ખમીયે તો કદી ન ભમિય...! સહિયે રે જીવ સહિયે....
સહિયે તો શિવ સુખ લહિયે....! શિયળ મારે સંથારે, જ્ઞાન મારે ઓશિકે સમક્તિ મારા હૃદયે વસે,
મનરૂપી ઘોડો, કર્યા કરમ તોડો
માંગલિકરૂપી સુખડી, મુક્તિ બતાડે ટૂંકડી. યમદેવની નોબત વાગે, ધીન ધીન ધીન આંખે જાળાં, મોઢે તાળાં મારો જીવ જ્યાં જાય ત્યાં મોક્ષના બારણા ઉઘાડાં.
નવકારતું મારો ભાઈ, મારે તારે ઘાણી સગાઈ,
અંત સમયે યાદ આવજે, મારી ભાવના શુદ્ધ રાખજે....! આહાર શરીરને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર મરણ આવે તો વોસિરે વોસિરે, જીવું તો આગાર....!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org