________________
પર,
પ૨૨
પ૩
પ૪
પપ.
પપ.
પs
પડે
પ૦
પ૭
૧. પ્રભુની આરતી-મંગળદીવામાં મૂકેલા
રૂપિયા પર અધિકાર કોનો ? ૨. ભગવાનની સમક્ષ અષ્ટમંગલ આલેખવા
કે તેની પૂજા કરવી ? ૩. વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી
વિહાર સ્થાન બનાવી શકાય ? ૪. દેરાસરમાં ચડેલી બદામ-શ્રીફળ
ફરીવાર ચડાવાય કે નહિ ? ૫. કેસર ઘસવા અને પ્રક્ષાલ માટે
દેરાસરનો ઓરસીયો-પાણી વપરાય ? ૯. કારણ વિના જ્ઞાનખાતાનું
દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાય ? ૭. દ્રવ્યવ્યવસ્થા અંગે શંકા હોય ત્યાં પૂજા કરી શકાય? ૮. પ્રભુપૂજા અને તિલક માટે એક જ કસર રાખી શકાય?
૯. દેરાસર માટે ખરીદેલ ફૂટ ઘરમાં વપરાય કે નહિ ? ૧૦. સંઘની મિલકત કારણ વિના વેચી શકાય કે નહિ ? ૧૧. ઉપાશ્રય-પૌષધશાળામાં હોસ્પીટલ અને
પ્રસૂતિગૃહ બનાવી શકાય ? ૧૨. ઉપાશ્રય હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવવા વેચી શકાય ? ૧૩. કુમારપાળની આરતિની આવક કયા ખાતામાં જાય ? ૧૪. શ્રેયાંસકુમાર બનવાના ચડાવાની રકમ ક્યા ખાતામાં જાય ? ૧૫. જીવદયાની ટીપ લખાવનાર રકમ.
મોડી ચૂકવે તો દોષ કોને લાગે ? ૧૬. જીવદયાની રકમ બેંકમાં મૂકી વ્યાજ વધારવું યોગ્ય છે ? ૧૭. જીવદયાની ટીપમાંથી પીડાતા માણસને મદદ કરી શકાય ? ૧૮. જીવદયાનું ફંડ બંધ રાખી અનુકંપાનું ફંડ કરી શકાય ? ૧૯. ફલેચૂંદડીની રકમ ભૂકંપ રાહતમાં વાપરી શકાય ? ૨૦. દેવદ્રવ્યના પૈસાથી નૂતન જિનમંદિર બનાવી શકાય ? ૨૧. ગુરુપૂજનની આવકનો અધિકાર કોનો ? સાધુનો કે સંઘનો ? ૨૨. સાધારણનું ફંડ ઓછું હોય
તો પૂજારીને પગાર દેવદ્રવ્યનો અપાય ?
૫૮
પ૮
૫૮
પ૯
પ૯
GO
- |
૬૧
૩૧.
૩૨
૩૪
૯૪
"
.
(5)