SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પર, પ૨૨ પ૩ પ૪ પપ. પપ. પs પડે પ૦ પ૭ ૧. પ્રભુની આરતી-મંગળદીવામાં મૂકેલા રૂપિયા પર અધિકાર કોનો ? ૨. ભગવાનની સમક્ષ અષ્ટમંગલ આલેખવા કે તેની પૂજા કરવી ? ૩. વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી વિહાર સ્થાન બનાવી શકાય ? ૪. દેરાસરમાં ચડેલી બદામ-શ્રીફળ ફરીવાર ચડાવાય કે નહિ ? ૫. કેસર ઘસવા અને પ્રક્ષાલ માટે દેરાસરનો ઓરસીયો-પાણી વપરાય ? ૯. કારણ વિના જ્ઞાનખાતાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાય ? ૭. દ્રવ્યવ્યવસ્થા અંગે શંકા હોય ત્યાં પૂજા કરી શકાય? ૮. પ્રભુપૂજા અને તિલક માટે એક જ કસર રાખી શકાય? ૯. દેરાસર માટે ખરીદેલ ફૂટ ઘરમાં વપરાય કે નહિ ? ૧૦. સંઘની મિલકત કારણ વિના વેચી શકાય કે નહિ ? ૧૧. ઉપાશ્રય-પૌષધશાળામાં હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવી શકાય ? ૧૨. ઉપાશ્રય હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવવા વેચી શકાય ? ૧૩. કુમારપાળની આરતિની આવક કયા ખાતામાં જાય ? ૧૪. શ્રેયાંસકુમાર બનવાના ચડાવાની રકમ ક્યા ખાતામાં જાય ? ૧૫. જીવદયાની ટીપ લખાવનાર રકમ. મોડી ચૂકવે તો દોષ કોને લાગે ? ૧૬. જીવદયાની રકમ બેંકમાં મૂકી વ્યાજ વધારવું યોગ્ય છે ? ૧૭. જીવદયાની ટીપમાંથી પીડાતા માણસને મદદ કરી શકાય ? ૧૮. જીવદયાનું ફંડ બંધ રાખી અનુકંપાનું ફંડ કરી શકાય ? ૧૯. ફલેચૂંદડીની રકમ ભૂકંપ રાહતમાં વાપરી શકાય ? ૨૦. દેવદ્રવ્યના પૈસાથી નૂતન જિનમંદિર બનાવી શકાય ? ૨૧. ગુરુપૂજનની આવકનો અધિકાર કોનો ? સાધુનો કે સંઘનો ? ૨૨. સાધારણનું ફંડ ઓછું હોય તો પૂજારીને પગાર દેવદ્રવ્યનો અપાય ? ૫૮ પ૮ ૫૮ પ૯ પ૯ GO - | ૬૧ ૩૧. ૩૨ ૩૪ ૯૪ " . (5)
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy