________________
‘તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દેતો.’ ‘જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે.”
(ઉપદેશ છાયા : ૧૪ પત્રાંક :૩૭)
Jain Education International
For Personal a
ivate Use Only
www.jalnelibrary.org