SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રગટ સતુને પ્રગટ થવા વિનંતી મુમુક્ષુઓના પરમ હિતસ્વી શ્રી સોભાગભાઇ અને શ્રી ડુંગરશીભાઇ શ્રીમદ્જીને વારંવાર પરમાર્થ માર્ગને પ્રકાશવા માટે ભેખ લઇ નીકળી પડવાની વિનંતી કરતા. તેના જવાબમાં શ્રીમદ્જી લખે છે કે, ‘પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઇશું નહિ અને ત્યારપછી તેની ઈચ્છા મળશે નહિ ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ ક્કીશું નહિં અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે, અમેતો દીન માત્ર છીએ.” વિશેષમાં જણાવે છે કે “યથાપ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થતાં, ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ સપુરૂષો પ્રકાશતા નથી. અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિધ્ધ રહે છે, સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.' Jain Education International For PersonYQ Private Use Only www.jainelibrary.org
SR No.005560
Book TitleRaj Hriday
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy