________________
(૧૨૩) પૂરવ પુણ્ય ઉદય કરી ચેતન, નીકા નરભવ પાયારે.
દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિ બતાયા રે; દશ દૃષ્ટાંતે દોહિલા નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂ. ૧
અવસર પાય વિષય રસ રાચત, તે તો મૂઢ કહાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. પૂ
નદી ધોલ પાસાન ન્યાય કર, અર્ધ વાટ તો આયા રે; અર્ધ સુગમ આગલ રહી તિનકું, જિન કછુ મોહ ઘટાયારે. પૂ
ચેતન ! ચારગતિમે નિશ્ચે, મોક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી જિનકૂં અનર્ગલ માયા રે.
રોહણગિરિ જિમ રતનખાણ તિમ, ગુણી સહુ યામેં સમાયા રે; મહિમા મુખથી વરણાત જાકી, સુરપતિ મન શંકાયા રે. પૂ પ
કલ્પવૃક્ષ સમ સંયમ કેરી અતિ શીતલ જિહાં છાયા રે; ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે. પૂ ૬
યા તન વિણ તિહું કાલ કહો કિન, સાચા સુખ નિપજાયા રે; અવસર પાય ન ચૂક ચિદાનંદ, સદ્ગુરુ યું દરસાયા રે. પૂ
Jain Education International
૮૪)
*
For Personal & Private Use Only
www.jainelibrary.org