________________
|| ૐ .. ૬ સહજાત્મસ્વરૂપ પરમગુરુ
सर्वज्ञदेवाय नमः
परमकृपालुदेवाय नमः .
श्री सद्गुरुदेवाय नमः
સ્વ. લલિતાબહેન વીરચંદભાઈ પંચાલી સમાધિ : ૧૩-૫-ર૦૦૦ (બોટાદ)
સ્વ. વીરચંદભાઈ બેચરદાસ પંચાલી સમાધિ : ર૭-૧ર-૧૯૭ર (બોટાદ)
આપનો પાર્થિવદેહ આજે વિદ્યમાન નથી. પરંતુ આપનું આધ્યાત્મિક, પ્રમાણિક, નિર્મળ અને પ્રેમાળ વ્યક્તિત્વ અમારી હૃદયભૂમિમાં સદાય જીવંત છે. અમારા માટે આપની સ્વરૂપલક્ષી જીવનદૃષ્ટિ સમ્યક બોધ પ્રેરક છે; જે અમારા વર્તમાન જીવનને સુગંધિત બનાવે છે. આપશ્રી પરમજ્ઞાયકદેવની ઉપાસનાથી શીઘાતિશીઘ શાશ્વત શાંતિને પામો એ જ શુભ ભાવના અને અમારા જીવનમાં સમ્યફ બોધબીજ બનીને વહો એ અભ્યર્થના. :
લિ.
પંચાલી પરિવાર વતી ડૉ. ધીરુભાઈ વીરચંદભાઈ પંચાલી
બોટાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org