________________
* શ્રી માણિભદ્ર દેવની સ્તુતિ *
ઘણા.
ધારેલું કામ સહુ સિદ્ધ કરવા,
છો દેવ સાચા તમે, ને વિનો સઘળાં વિનાશ કરવા,
છો શકિતશાળી તમે, જે ચરણો ખરા હૃદયથી,
તેને ઉપાધિ નથી, એવા શ્રી માણિભદ્ર દેવ તમને,
વંદુ ઘણા ભાવથી,
સુખ સમસ્ત ' જગને,
જે છે સદા જાગતાં, સેવાના
પલકમાં, - કષ્ટો બધાં કાપતાં, સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે,
આપે સદા સમિતિ, એવા શ્રી માણિભદ્ર દેવ નમતાં,
આનંદ થાયે અતિ.
કરનારના
*
૧૮
ઝેડ
- ૦૯
(૧૩૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org