SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વડે જુદા પાડી દે છે તેમ હું પણ સંસારને મારાથી છૂટો પાડી મોક્ષને મેળવી લઇશ માટે મારી વિનંતી સ્વીકારી મને આપના જેવો બનાવો. ઓલગ કીધી તે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. .. પ્યારા. ૭. શ્રી મોહનવિજયજી કહે છે કે મારા વડે કરવામાં આવેલી'વિનંતી ભગવાને સ્વીકારી અને તેથી તેઓએ આત્મસ્વરૂપ રમણતારૂપ ચારિત્રની ભેટ મને આપી એટલે કે મને આત્મઅનુભવ-૨મણતા પ્રાપ્ત થઈ અને તેથી કરીને આ જીભ વડે કરવામાં આવેલી વિનંતી સ્વીકારાઈ તેથી રસના પણ પાવન થઈ ગઈ. મારી ઇચ્છિત વસ્તુ મારી વિનંતી દ્વારા પ્રાપ્ત થઈ. અકળ કળા અવિરૂદ્ધ, ધ્યાન ધરે પ્રતિબુદ્ધ, ૪. શ્રી અભિનંદન સ્તવન રોમાંચિત થઈ દેહ, પ્રગટ્યો પૂરણ નેહ, ૧૭૪ આછેલાલ અભિનંદન જિનચંદનાજી; Jain Education International શ્રી અભિનંદન જિનેશ્વરની જ્ઞાનરૂપી કળા કળી ન શકાય તેવી છે અને સંપૂર્ણપણે વિરોધાભાસ વગરની છે અને તેનું ધ્યાન બોધની પ્રાપ્તિ થયેલા જીવો કરે છે અને આમ કરવાથી દેહની રોમરાજીને વિકસીત કરે છે તેથી પ્રભુ પ્રત્યે ભક્તિરૂપ પૂર્ણ સ્નેહ પ્રગટ કરે છે. જેમ ચંદ્રને જોઈ કમળનું વન ખીલી ઊઠે છે તેમ શ્રી અભિનંદન સ્વામી ચંદ્ર છે અને ભક્તજનો ચન્દ્ર વિકાસી કમળ છે. આછેલાલ ચંદ્ર જ્યું વન અરવિંદનાજી... ૧ વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy