SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપનો સાર નિશ્ચય એટલે યથાર્થ વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. વ્યવહાર એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા મેળવીને ભેદ કરીને કથન કરવું. નિશ્ચય યથાર્થ સ્વભાવિક ભાવ સત્યાર્થ ૦ ભૂતાર્થ ૦ ધ્રુવભાવ ત્રિકાળ ટકે એવો ભાવ સ્વલક્ષી ભાવ ખરેખરું સ્વરૂપ સ્વદ્રવ્યાશ્રિત પોતાના ભાવને પોતાનો કહેવો ♦ નિરાકુળતા આશ્રય કરવા લાયક વ્યવહાર અયથાર્થ નિમિત્તાધીન ભાવ અસત્યાર્થ અભૂતાર્થ ઉત્પન્ન ધ્વંસી ભાવ ક્ષણ માત્ર ટકે એવો ભાવ પરલક્ષી ભાવ કથનમાત્ર સ્વરૂપ સંયોગાશ્રિત બીજાના ભાવને બીજાનો કહેવો Jain Education International આકુળતા આશ્રય કરવા લાયક નથી નિશ્ચય નહિ હોય તો તત્ત્વ લોપ પામશે (નાશ પામશે) વ્યવહાર નહિ હોય તો તીર્થ લોપ પામશે. આત્માનું હિત નિશ્ચયથી જ થાય. આત્માનું હિત વ્યવહારથી ન થાય - તેના વગર પણ ન થાય. જેની જેટલી કિંમત તેટલી ચૂકવવી પડે - વધુ પણ નહિ ઓછી પણ નહિ. “જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તેહ સમજવું ત્યાં’’ વ્યવહાર રત્નત્રયથી - નિશ્ચયરત્નત્રય થતું નથી એ ક્યારેય પણ ભૂલવું નહિ. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય. વ્યવહારથી ધર્મ ક્લ્યો છે નહિ તો બધા સ્વચ્છંદ થઈ જાય. “વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુષ્ટિ નિશ્ચય હોય છે.’’ વ્યવહાર નય અભૂતાર્થ છે. શુદ્ધનય ભૂતાર્થ છે. જે જીવ કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. એને ૨૩ For Personal & Private Use Only ભૂતાર્થનો આશ્રય વિના જ્યાં જાણ્યા www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy