SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઇંદ્રિયોનું ઉન્માદિતપણું થાય તેવા પુષ્ટિકારક વૃષ્ય પદાર્થોનું સેવન કરવું.તે બીજું દૂષણ ૨, ટોણ પ્રકારના વાજીંત્રોના નાદનું શ્રવણ કરવું તે ત્રીજું દૂષણ ૩. અને તેનો સંસર્ગ કરવો તે ચોથું દૂષણ ૪. કહેવાય છે. (૧) સ્ત્રીયો સંબંધી મનને વિષે સંકલ્પ કરવો તે પાંચમું દૂષણ કહેલું છે ૫ સ્ત્રીયોના અંગોપાંગોને જોવા તે છઠું દૂષણ કહેલું છે ૬. અને સ્ત્રીયોના વસ્ત્રાલંકાર તથાતેના સંસ્કારાદિકને જોવા તે સાતમું દૂષણ કહેલું છે. ૭ (૨) પૂર્વે સેવન કરેલો ભોગાદિકનું સ્મરણ કરવું તે આઠમું દૂષણ કહેવાય છે ૮. ઉપરોક્ત આઠમી પ્રતિપત્તિ થવાથી, પ્રાણનો પણ સંદેહ રહે છે. તે નવમું દૂષણ કહેવાય છે. ૯. અને વસ્તી (વીર્યપાત) થાય છે. દે દશમું દૂષણ કહેવાય છે. ૧૦ માટે ઉત્તમ જીવોએ તે દસેનો ત્યાગ કરવા માટે ઉજમાળ થવું જોઇએ. ૩. C પરસ્ત્રી ત્યાગનું દૃષ્ટાંત એક કોઈ રાજાના પ્રધાનની સ્ત્રી અત્યંત રૂપાલી હતી. તેને રાજાયે કોઈકવાર દેખવાથી કામવડે કરી વ્યાપ્ત થયો પરંતુ મંત્રી જ્યાં સુધી હતો ત્યાં સુધી તેનું કાંઈ પણચાલ્યું નહિ છેવટે પ્રધાનનેકાર્ય પ્રસંગે બહારગામ મોકલાવી પોતાનો સ્વાર્થ સાધવા નિમિત્તે મંત્રીની સ્ત્રીને અવનવા વસ્ત્રાભૂષણો મોકલવાવવા માંડયો અને ભોળી બિચારી તે રાજાને પિતા સમાન ગણી મહાપ્રસાદ ગણીને તે સમગ્ર વસ્તુઓ લેવા લાગી. થોડા દિવસ પછી રાજા પોતે તે પ્રધાનને ઘરે ગયો. અને પ્રધાનની સ્કરીયે ઉત્તમ પ્રકારે આદરમાન આપ્યું. અને ચતુર એવી તે સ્ત્રી રાજાની કુબુદ્ધિને ક્ષણમાત્રામાં જાણી લઈ તેને બોધ કરવા નિમિત્તે બીજે દિવસે જમવા આવવાનું મામંત્રણ કર્યું. રાજાને અંતરથી તે ગમવા છતાં ઉપરથી ના પાડી છેવટે ઘણા આગ્રહથીરાજાએ બીજે M૨૭૩ ર93 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy