SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (સંસારી માણસો સમક્ષ સાધુ આહાર ન કરે છે गृहस्थमसमक्षं साधूनां भोक्तुं न कल्पते प्रवचनोपघातसंभवात् अत एवोक्तमागमे ॥१॥ ભાવાર્થ : ગૃહસ્થ પાસે બેસી દેખતા હોય તે અવસરે સાધુઓને આહાર કહ્યું નહિ, કારણ કે તેમ કરવાથી પ્રવચનનો ઉપઘાત થાય છે. તે જ કારણથી આગમને વિષે નીચે મુજબ કહ્યું છે. छकायदयावंतोऽवि संजओ दुल्लहं कुणइ बोहि । आहारे नीहारे, दुगंछिए पिंडगहणेय ॥१।। ભાવાર્થ : ષય જીવની દયા પાળનાર સંયમ મુનિ પણ બોધિદુર્લભતાને કરે છે, હવે તેમ થવાનું કારણ બતાવે છે. ગૃહસ્થના દેખતાં આહાર અને નિહાર (વીડીનીતિ તથા લઘુનીતિ) કરવાથી તથા દુર્ગક્નીક પિંડગ્રહણ કરવાથી દયાળુ સંયમી સાધુ પણ બોધિદુર્લભતાપામે છે. આ ભરતક્ષેત્રને વિષે કુમુદવતી નામની ઉત્તમનગરી હતી. તે ધન ધાન્યાદિક વિવિધ પ્રકારની સમૃદ્ધિ થી સંપૂર્ણ ભરેલી હતી. તે નગરીનો શૂર નામનો પ્રતાપી રાજા હતો. તેણે એક દિવસ સભામાં કોટવાળને પ્રશ્ન કર્યો કે અત્યારે કોઈ જ્ઞાની છે કે ? રાજાના વચનથી તેણે જુદા જુદા દર્શનીયો બોલાવ્યા. તેમાં એક બ્રાહ્મણ આવ્યો અને તેની ઇચ્છારાજાને ચમત્કાર દેખાડવાથી થવાથી તે બોલ્યો કે આજે સંધ્યા લગ્ન એક ધનાઢ્યની સ્ત્રી મળશે. એટલે રાજાએ પૂછયું કે બીજો કોઈ પંડિત છે કે? એટલે એક બૌદ્ધ બોલ્યો કે તેબાઈ વશ વર્ષ જીવશે, તેનું આ કથન શ્રવણ કરવાથી રાજાને આશ્ચર્ય ઉત્પન્ન થયું. ત્યારબાદ રાજાએ જૈનાચાર્ય શ્રી ગુણધરસુરિને બોલાવીને પ્રશ્ન કર્યો કે આ બાબતમાં આપનું જ્ઞાન શું કહે છે? તેથી સુરીશ્વરજી બોલ્યા કે તે બન્ને જણા સાચા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy