________________
જૈનાએ મહા ભૂગોળ-મહાવિદેહનું સ્વરૂપ છાયા–નવનતિ સદ્દસનિ વતી શતાનિ = શોધચિવા
शेषं षट्कविभक्तं लब्धः सलिलानां विष्कम्भः ॥३६७॥
અર્થ–નવાણું હજાર બસો પચાસ ઓછા કરીને બાકી રહે. તેને છ થી ભાગવા. જે આવે તે નદીઓને વિસ્તાર.
વિવેચન–આની રીત પણ પહેલાની જેમ જાણવી. એટલે પૂર્વ-પશ્ચિમ ભદ્રશાલવન અને મેરુપર્વતને વિરતાર ૫૪૦૦૦ યજન, ૧૬ વિજયેનો વિસ્તાર ૩૫૪૦૬ જન, ૮ વક્ષરકાર પર્વતને વિસ્તાર ૪૦૦૦ યોજન, બે વનમુખને વિસ્તાર ૫૮૪૪ જન બધા મળીને.
૩૫૪૦૬ જન ૧૬ વિજયેને વિસ્તાર ૪૦૦૦ , ૮ વક્ષરકાર પર્વતનો વિરતાર ૫૮૪૪ , ૨ વનમુખનો વિસ્તાર ૫૪૦૦૦ / મેર સહિત ભદ્રશાલવનને વિરતાર ૯૯૨૫૦ જન જંબુદ્વીપના વિસ્તારમાંથી બાદ કરવા.
૧૦૦૦૦ –૯૯૨૫૦
૦૦૭૫૦ જન. અંતરનદીઓ ૬ હોવાથી આને ૬ થી ભાગવા. ૬) ૭૫૦ (૧૨૫ યોજન
૬
૧૫
૩૦.
૩૦
૦૦ એક અંતર નદીને વિરતાર ૧૨૫ યોજન જાણવો. ૩૬૭ હવે શીતા અને શીદા નદીની નજીકના વનમુખને વિરતાર લાવવાની રીત
चउनवइ सहस्साइं,छप्पण्ण सयं च सोहु दीवाओ। दोहि विभत्ते सेसं, सीयासीओयवणमाणं ॥३६८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org