SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ - ૨૫૬ , જેનદષ્ટિએ મહા ભૂગોળ-પર્વતે આદિને વિસ્તાર જબૂદ્વીપમાં શીતા–શીદા પ્રપાતકુંડમાંના દ્વીપ ૬૪ છે. ગોળાકારે પૂર્વ ધાતકીખંડમાં ૧૨૮ • ઇ. પશ્ચિમ ) , ૧૨૮ , , પૂર્વ પુષ્કરવરાર્ધમાં , ૨૫૬ , પશ્ચિમ છે બધા કુંડમના દ્વીપ પાણીથી બે ગાઉ ઉંચા છે. વનને વિસ્તાર જંબૂદ્વીપમાં નિષધ–નિલવંત પાસે ૧/૧૮ છે. નદી પાસે ર૮રર છે. તછીખંડમાં » » ૨/૧૯ , , ૫૮૪૪ છે પશ્ચિમ છે , ૨/૧૯ , , ૫૮૪૪ , પૂર્વ પુષ્કરવામાં , , ૪/૧૯ છે , ૧૧૬૮૮ , પશ્ચિમ છે, ૪/૧૯ , , ૧૧૬૮૮ , આ પ્રમાણે પર્વત આદિને વિસ્તાર છે. ૩૮. (૬૧૮) હવે ઈષકાર પર્વતની ભલામણ કરતા કહે છે. उसुयारजमगकंचण-चित्तविचित्ता य वट्टवेयडढा। दीवे दीवे तुल्ला, दुमेहला जे य वेयडढा॥३९॥(६१९) છાયા–પુર માત્રનવિત્રવિચિત્રા વૃત્તવૈતરણાદા ___ द्वीपे द्वीपे तुल्या द्विमेखला ये च वैताढथाः ॥३९॥ અર્થ––ઈષકાર, યમક, કંચનગિરિ, ચિત્ર-વિચિત્ર અને વૃત્તવૈતાઢય અને બે મેખલાવાળા જે વૈતાઢય છે તે પર્વતે દ્વીપે દ્વીપે સરખા છે. વિવેચન-ધાતકીખંડના બે ઇષકાર પર્વત, ઉત્તરકુરુમાં બે ચમક પર્વતે દેવકુર અને ઉત્તરકુરુમાં દ્રહની નજીક રહેલા કાંચનગિરિ પર્વત, દેવકુના ચિત્ર અને વિચિત્ર નામના પર્વત, વૃત્તવૈતાઢય પર્વત તથા ભરતક્ષેત્ર, અરવતક્ષેત્ર અને ૩ર વિજયમાં રહેલા ૩ર કુલ ૩૪ બે મેખલાથી યુક્ત દીર્ધ વૈતાઢય પર્વત. આ બધા પર્વતે દરેક દ્વીપમાં સરખા પ્રમાણવાળા છે. અર્થાત્ જંબુદ્વીપમાં પર્વતોનું જે પ્રમાણ કહ્યું છે તે જ પ્રમાણવાળા ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં અને પશ્ચિમમાં તથા પૂર્વાર્ધ પુષ્કરવરાધ અને પશ્ચિમાર્ધ પુષ્કરવરાર્ધમાં પર્વતો જાણવા. તે આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy