________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
વિવેચન—પુષ્કરવરાર્ધ દ્રીપમાં ભરતક્ષેત્રના મધ્યભાગે વિસ્તાર ૫૩૫૧૨-૧૯૯/૨૧ ચેાજન પ્રમાણ છે. તે આ પ્રમાણે—
મધ્ય વરાશી ૧૧૩૪૪૭૪૩ છે. તેને એકથી ગુણી ૨૧૨ થી ભાગવાથી મધ્ય વિસ્તાર આવે. એકથી ગુણવાથી તે ને તે રહે.
૩૫૦
| | | | ૨૧૨) ૧૧૩૪ ૪ ૭ ૪ ૩(૫૩૫૧૨ યાજન
૧૦૬૦
૦૦૭૪૪
૬૩૬
१०८७
૧૦૬૦
૦૦૨૭૪
૨૧૨
૦૬૨૩
૪૨૪
૦૧૯૯ અંશ
Jain Education International
ભરતક્ષેત્રના મધ્ય વિસ્તાર ૫૩૫૧૨–૧૯૯/૨૧૨ ચેાજન થાય છે. ૨૪. (૬૦૪)
હવે મવતોત્રના મધ્ય વિસ્તાર કહે છે.
एगावन्ना चउदस, सहस्स दो चेव सयसहस्सा य । સાદું ગમાળ સયં, હેમવદ્ મજ્ઞાનનુંમો રા(૬૦૬)
છાયા—જ્જાશાનિ ચતુર્વંશ સદાળિ કે ચેવ સતસત્રે ૨ ।
पष्टि (अधिकं) अंशानां शतं हेमवते मध्यविष्कम्भः ||२५||
અથ—હૈમવતક્ષેત્રના મધ્ય વિસ્તાર બેલાખ ચૌદ હજાર એકાવન ચાજન અને એકસા સાઇઠ અશા છે.
વિવેચન—પુષ્કરવરાના હૈમવતોત્રના મધ્ય વિસ્તાર ૨૧૪૦૫૧-૧૬૦/૧૨ યાજન પ્રમાણ છે. તે આ પ્રમાણે—
૧૧૩૪૪૭૪૩ મધ્યે ધ્રુવરાશીને ૪ થી ગુણીને ૨૧૨ થી ભાગવા.
For Personal & Private Use Only
www.jainelibrary.org