SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સમુદ્રની પરિધિનું સ્વરૂપ કાલેદધિ સમુદ્રમાં પૂર્વાર્ધ અને પશ્ચિમ એમ બે વિભાગ છે. પ્રશ્ન –અહીં સમુદ્રમાં બે વિભાગ શાથી? તથા લવણ સમુદ્રન અધિપતિ એક જ સુસ્થિત દેવ છે. તે આ સમુદ્રના અધિપતિ બે દેવ કેમ ? ઉત્તર–કાલોદધિ સમુદ્રમાં બે વિભાગ હેવા જેવું કંઈ ખાસ કારણ દેખાતુ નથી, પણ ધાતકીખંડ દ્વીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર પર્વતના દરેક દ્વીપ-સમુદ્રોના બે બે અધિપતિ દે છે. વળી પુષ્કરવર દ્વીપ પછીના દ્વીપમાં વર્ષધર પર્વત તથા ક્ષેત્રો ન હોવા છતાં બે બે અધિપતિ દેવ કહ્યા છે. તેથી ક્ષેત્રાદિ વિશિષ્ટ ભેદને લીધે અધિપતિ બે બે દે હોય એવું નથી. ક્ષેત્રાદિ વિભાગ હોય કે ન હોય તે પણ જંબૂદ્વીપ અને લવણ સમુદ્ર સિવાયના સર્વ દીપ-સમુદ્રોના બે બે અધિપતિ દેવો જગતસ્વભાવે જ છે. ૧. (૫૭૦) હવે પરિધિ કહે છે. इगनउइ सयसहस्सा, हवंति तह सत्तरीसहस्सा य। छच्चसया पंचहिया, कालोयहिपरिरओ एसो॥२॥(५७१) છાયા–નિતિશત સાળિ મવત્તિ તથા સતતિસત્રાઉન રા षट् च शतानि पश्चाधिकानि कालोदधिपरिरय एषः ॥२॥ અથ_એકાણું લાખ, સીત્તોરહજાર છસો પાંચ આ પ્રમાણે કાલેદધિ સમુદ્રની પરિધિ છે. વિવેચન-કાલોદધિ સમુદ્રની પરિધિ ૯૧૭૦૬ ૦૫ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે , કાલોદધિ સમુદ્રનો વિરતાર એક તરફ ૮ લાખ જન છે તેમ બીજી તરફ પણ ૮ લાખ જન છે. બન્ને તરફના થઈ ૧૬ લાખ જન થયા. ધાતકીખંડ દીપના એક તરફના ૪ લાખ યોજન તેમ બીજી તરફન્ના ૪ લાખ જન. બન્ને તરફના થઈ ૮ લાખ યોજન, તેમ લવણ સમુદ્રના એક તરફના ૨ લાખ જન તેમ બીજી તરફના ૨ લાખ યોજના બને મળીને ૪ લાખ યોજન અને જંબુદ્વીપના એક લાખ એજન. બધા મળીને ૨૮ લાખ યોજન થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy