SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ જેનદષ્ટિએ મહા ભૂળ-વિજયાદિનું સ્વરૂપ શીતા મહાનદીના સમુદ્ર પ્રવેશ પાસેના વનને વિસ્તાર ૫૮૪૪ જન છે. તેમ શીદા મહાનદીને સમુદ્ર પ્રવેશ પાસેના વનને વિરતાર પણ ૧૮૪૪ યોજન છે. બને વનને વિસ્તાર ભેગો કરતાં ૧૧૬૮૮ યોજન થાય છે. આઠ વક્ષરકાર પર્વતને વિસ્તાર ૮૦૦૦ યોજન છે, તે આ પ્રમાણે શીતા મહાનદી અને શીતા મહાનદીના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં આઠ વક્ષકાર પર્વત છે. દરેક પર્વતની પહોળાઈ ૧૦૦૦ એજન છે. એટલે આઠ વક્ષકાર પર્વતની પહેળાઈ ૮૦૦૦ એજન છે. ગાતાવતી આદિ છ અંતર નદીઓનો વિરતાર ૧૫૦૦ એજન છે. તે આ પ્રમાણે– શીતા મહાનદી અને શીતાદા મહાનદીના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં ૬ અંતરનદીઓ છે. દરેક નદીની પહોળાઈ ૨૫૦ એજન છે. એટલે ૬ નદીઓને વિસ્તાર ૧૫૦૦ જન છે. મેરુ પર્વતને વિસ્તાર ૯૪૦૦ એજન છે. મેરુ પર્વતની બન્ને બાજુના વનને વિસ્તાર ભેગો કરતા ૨૧૫૭૫૮ યોજન પ્રમાણ છે. ૬૮-૬૯. (૫૫૬-૫૫૭) આ બધે વિરતાર ભેગે કરતા જે થાય તે કહે છે. छायाला तिन्नि सया, छायाल सहस्स दोन्नि लक्खा य। વળનમનમેવITU, વિત્યારે મેકિvસો૭ ગા(૯૯૮) છાયા– grfશનિ ત્રીશિતાનિ વાશિત લrm __वननगनदीमेरुवनानां विस्तारो मीलित एषः ॥७॥ અર્થ–વન, પર્વત, નદી, મેરુ અને વનને વિસ્તાર ભેગો કરતાં બે લાખ છેતાલીસ હજાર ત્રણસો બેંતાલીસ જન છે. વિવેચન–ધાતકીખંડ દીપના મહાવિદેહ ક્ષેત્રમાં શીતા મહાનદીના દક્ષિણ વિભાગમાં અથવા ઉત્તર વિભાગમાં શીતા મહાનદી કે શીદા મહાનદીનું વન, ચિત્રાદિ વક્ષરકાર પર્વતે, ગાહાવતી આદિ અંતર નદીઓ, મેરુ પર્વત અને મેરુ પર્વતની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy