SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ભદ્રશાલ વનનું સ્વરૂપ ૨૯૧ ગાથા ૪૮ના ઉત્તરાર્ધમાં કહી ગયા કે બે ગજદંતની લંબાઈ ભેગી કરીએ તે કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ. એટલે પૂર્વાર્ધમાં દેવકુરુક્ષેત્રમાં વિધુતપ્રભ ગજદંત પર્વતની લંબાઈ ૩૫૬૨૨૭ જન છે અને સોમનસ ગજદંત પર્વતની લંબાઈ ૫૬ ૯૨૫૯ જન છે. આ બન્ને ભેગા કરતા કુરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ થાય. ૩૫૬ રર૭ જન વિધુતપ્રભ પૂર્વના દેવકરને પ૬૯૨૫૯ , સોમનસ , , ૯૨૫૪૮૬ , કુરુક્ષેત્રનું ધનુપૃષ્ટ થાય છે. આ પ્રમાણે પૂર્વાર્ધના ઉત્તર કુરુક્ષેત્રના ગંધમાદન ગજદંત પર્વતની લંબાઈ ૩પ૬૨૨૭ જન અને માલ્યવંત ગજદંત પર્વતની લંબાઇ ૫૬૮૨૫૯ યોજન ભેગા કરતાં ૯રપ૪૮૬ યોજન કરુક્ષેત્રનું ધનુપૃષ્ઠ. આ પ્રમાણે ઘાતકીખંડના પશ્ચિમાઈમાં પણ દેવકુમાં સોમનસ ઉપ૬રર૭ છે. ઉત્તરમાં માલ્યવંત , વિધુતપ્રભ પ૬૯૨૫૯ . , ગંધમાદન દેવગુરુનું ધનુપૃષ્ઠ ૯૨૫૪૮૬ છે. ઉત્તરકુનું ધનુપૃષ્ઠ આ પ્રમાણે કફોત્રનું ધનુપૃષ્ટ થાય છે. પ૧. (૫૩૯) હવે ભદ્રશાલ વનની પહોળાઈ તથા લંબાઇ માટેની રીત અને પહેળાઈ કહે છે. पुव्वेण मंदराण, जो आयामो उ भद्दसालवणे। सो अडसीइ विभत्तो, विक्खंभो दाहिणुत्तरओ॥५२॥(५४०) बार सया छव्वीसा, किंचूणा जम्मुईण वित्थारो। અદાફાળg, gવાવ દોફાદરા(૨૧) છાયા–પૂર્વાચાં મો : : કાયામરંતુ મદશાવા स अष्टाशीत्या विभक्तो दक्षिणोत्तरतः ॥५२॥ द्वादशशतानि षड्विंशति(अधिकानि) किंचिदुनानि याम्योदीच्ययोः । अष्टाशीत्या गुणितः पुनरेष पौर्वापरो भवति ॥५२॥ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy