SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ વિવેચન—ઘાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમમાંના દેવકુરુક્ષેત્ર અને ઉત્તર કુરુક્ષેત્રમાં રહેલા પાંચ-પાંચ કહે અને પર્વતનું પરસ્પર અંતર ૫૫૨૭૧ યોજન થાય છે. તે આ પ્રમાણે કુરક્ષેત્રનો વિસ્તાર ૩૮૭૮૮૭ જન છે. તેમાંથી પાંચ કહેના ૧૦૦૦૦ અને યમક પર્વતના ૧૦૦૦ કુલ ૧૧૦૦૦ બાદ કરી ૭ થી ભાગવા. જન ૭) ૩૮ ૬ ૮ ૯ ૭ (૫૫૨૭૧ ૩૫ 3८७८८७ ૧૧૦૦૦ ૩૬ ૩૫ 3८६८८७ १८ ૧૪ E પર્વ અને દ્રહોનું એક બીજાનું પરરપર અંતર ૫૫૨૭૧ જન જાણવું. એટલે નિષધ કે નીલવંત વર્ષધર પર્વતથી પ૫ર૭૧ યોજને યમક પર્વત. યમક પર્વતથી ૫૫૨૭૧ યોજને પહેલો દ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ યેજને બીજો પ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ પેજને ત્રીજો દ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ પેજને ચોથો દ્રહ, ત્યાંથી ૫૫૨૭૧ યોજને પાંચમો દ્રહ. પાંચમાદ્રહથી ૫૫૨૭૧ જન ગજદંત વક્ષસ્કાર પર્વત રહેલ છે, આમ એક બીજાથી એક બીજાનું પરરપર અંતર સરખું છે. ૪૫. (૪૩૩) હવે ભદ્રશાલ વનની લંબાઈ કહે છે. लक्खो सत्त सहस्सा,अउणासीई यअट्ट य सयाइं। वासो उभद्दसाले, पुवेणमेव अवरेणं॥४६॥(५३४) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy