SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૦ બહ ક્ષેત્ર સમાસ વિવેચન-ધાતકીખંડ દ્વીપમાં ભુલહિમવંત પર્વતને વિસ્તાર ૨૧૦૫–૨૨/૪ યોજન પ્રમાણ છે. તે આ પ્રમાણે– ૧૭૮૮૪ર પર્વતના વિસ્તાર – ૨૦૦૦ ઈષકાર પર્વત ૧૭૬૮૪ર યુવરાશિ. પર્વતના વિરતાર લાવવા માટેની. ૧૭૬૮૪૨ ને એક થી ગુણતા ૧૭૬૮૪૨ રહે. તેને ૮૪ થી ભાગતા. ૮૪)૧૭૬ ૮૪ ૨(૨૧૦૫ જન १६८ શુલહિમવંત પર્વતને વિસ્તાર* ००८८ ૨૧૦૫–૨૨/૮૪જન પ્રમાણ છે. ૩૪. (૫૨) ૪૪૨ ? ૪૨૦ હવે મહાહિમવંત પર્વતને વિસ્તાર કહે છે. इगवीसा चुलसीई, सया उचत्तारि चेव अंसा उ। वासोमहाहिमवए,धायइसंडम्मि दीवम्मि॥३५॥(५२३) છાયા–વિંશત્તિ(વિનિ)ચતુરતિશતાનિ તુ વરવાવ અંશાતા व्यासो महाहिमवति धातकीखण्डे द्वीपे ॥३५॥ અથ–ધાતકીખંડ દ્વીપમાં મહાહિમવંત પર્વતને વિરતાર ચોર્યાસીસ એકવીસ જન અને ચાર ચોર્યાસી અંશ છે. *લઘુહિમવંતને વિસ્તાર ૨૧૦૫-૫/૧૯ જન કહી ગયા છીએ. જ્યારે અહીં તે ૨૧૦૫-૨૨/૮૪ યોજન આવ્યો. સમ ગણિતથી એ જોતાં પૂર્વના કરતા સહેજ અલ્પ છે. આમ ઘેડ ફેર પડવાનું કારણ એ છે કે પર્વત વિનાનું ક્ષેત્ર જે ૧૭૮૮૪ર જન ગણ્યું છે, પણ તે બે કલા વધારે છે પણ ગણિતની સુગમતા માટે ઉપરની ૨/૧૯ જન ગણતા નથી. તેથી ઈષકાર પર્વતના ૨૦૦૦ ઓછી કરી ધ્રુવાંક પણ ૧૭૬૮૪૨ જન ૨ કલાને બદલે ૧૭૬ ૮૪ર ગણેલ છે. આથી આટલે થેડે ફેર આવે છે. તે જ રીતે બીજા પર્વતે વિષે જાણું લેવું. મહાહિમવંત અને ક્રિમને ૮૪૨૧-૪૮૪ જન, નિષધ-નિલવંતના ૩૩૬૮૪-૧૯૮૪ જન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy