SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-અંતર દ્વીપોનું સ્વરૂપ શષ્ફલીકર્ણ આ ચાર અંતર કી ૪૦૦ જનના વિરતારવાળા અને રાજન અને ૯૯૫ ભાગ પ્રમાણ પાણીથી ઉંચા હોય છે તે આ પ્રમાણે પહેલા ચતુષ્કના ચાર અંતરીપ ૩૦૦ જનના વિસ્તારવાળા અને જંબૂદ્વીપની જગતીથી ૩૦૦ એજન દૂર છે. બન્ને ભેગા કરતાં ૬૦૦ એજન થયા. અહીં ત્રિરાશિ મૂકતાં ૮૫૦૦૦ પેજને ૭૦૦ જન જલવૃદ્ધિ છે તે ૬ ૦૦ યેજને કેટલી જલવૃદ્ધિ હોય ? ૯૫૦૦૦-૭૦૦-૬૦૦ કેટલી સરળતા માટે પહેલી અને ત્રીજી રાશિની બે-બે શૂન્ય અને પહેલી અને બીજી રાશિની એક–એક શૂન્ય કાઢી નાખતા ૮૫-૭૦-૬ રહે. હવે મધ્ય રાશિને અંત્ય રાશિથી ગુણ પહેલી રાશિથી ભાગવા. ૭૦૪૬=૪૨૦, ૪૨૦ ને ૯૫ થી ભાગતા. ૮૫)૪ર૦(૪ ૪–૪૦/૯૫ જન જલવૃદ્ધિ. સમતલ ભૂમિથી 3८० લવણસમુદ્ર તરફ પહેલા ચતુષ્કની આવી. આ દ્વીપ ०४० લવણસમુદ્ર તરફ બે ગાઉ પાણીથી ઉપર દેખાય છે. ૪- ૪૫ જળવૃદ્ધિને બેથી ભાગતા જંબૂદ્વીપ તરફની જળવૃદ્ધિ ૨–૨૦૯૫ યજન ઓછી અને લવણસમુદ્ર તરફ પાણીથી બે ગાઉ જે ઉંચા છે તે ઉંચાઈ આમાં ઉમેરતાં રા૨૦/૯૫ જન જંબુદ્વીપ તરફ પહેલા ચાર અંતરદ્વીપ પાણીથી ઉંચા રહેલા જાણવા. જંબૂદ્વીપ તરફ પહેલા ચાર અંતરદ્વીપ રા-૨૦/૮૫ યોજન જેટલા દષ્ટિગોચર હોય છે. બીજા ચતુષ્કના બીજા ચાર અંતરદ્વીપ જંબુદ્વીપની વેદિકાથી ૪૦૦ જન દૂર અને ૪૦૦ જન વિસ્તારવાળા છે. ૪૦૦+૪૦૦=૦૦૦ યોજન થયા. આની ત્રિરાશી કરતાં ૮૫૦૦૦ જને ૭૦૦ જન જલવૃદ્ધિ તે ૮૦૦ યેજને કેટલી ? ૯૫૦૦૦ | ૭૦૦ | ૮૦૦ આમાં પણ પહેલી અને ત્રીજી રાશિની બે-બે શૂન્ય અને પહેલી અને બીજી રાશિની એક-એક શૂન્ય કાઢી નાખતા ૯૫ | ૩૦ | ૮ રહે. બીજીને ત્રીજીથી ગુણી પહેલી રાશિથી ભાગતા ૭૦૪૮=૧૬૦. ૫૬૦૯૯૫= ૫-૮૫/૮૫ જન આવ્યા, આટલી લવણસમુદ્ર તરફ જળવૃદ્ધિ આવી. જળવૃદ્ધિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy