________________
બહત ક્ષેત્ર સમાસ ઈશાન ખૂણે હયકર્ણ પછી આદર્શમુખ નામને દ્વિીપ. અગ્નિ , ગજકર્ણ મેંઢમુખ છે . નૈઋત્ય , ગોકર્ણ અજમુખ ઇ » વાયવ્ય , શબ્બલીકર્ણ, ગોમુખ છે ,
તે પછી આદર્શમુખ આદિ ચાર દ્વીપની આગળ ઈશાનાદિ વિદિશામાં ૬૦૦૬૦૦ પેજને ૬૦૦ એજનના વિસ્તારવાળા, પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત અશ્વમુખાદિ ચાર અંતરીપે આવેલા છે. તે આ પ્રમાણે–
ઇશાન ખૂણે આદર્શમુખની આગળ અશ્વમુખ નામને દ્વીપ અગ્નિ , મેંઢમુખની
હસ્તિમુખ છે . નૈઋત્ય , અજમુખની , સિંહમુખ , , વાયવ્ય , ગેમુખની
વ્યાઘમુખ છે , આ ચાર અંતરદ્વીપની આગળ ૭૦૦-૭૦૦ પેજને ૭૦૦ જનના વિરતારવાળા, પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત અશ્વકર્ણાદિ ચાર અંતરદ્વીપ આવેલા છે. તે આ પ્રમાણે
ઇશાન ખૂણામાં અશ્વમુખની આગળ અશ્વકર્ણ નામને દ્વીપ અગ્નિ , હરિતમુખની , સિંહકર્ણ નૈઋત્ય , સિંહમુખની , અકણકણું છે કે, વાયવ્ય , વ્યાઘમુખની , પ્રાવરણ છે ,
આ ચારે અંતરદીપની આગળ ૮૦૦-૮૦૦ યોજને ૮૦૦ એજનના વિસ્તારવાળા, પત્રવર વેદિકા અને વનખંડથી યુક્ત ઉકામુખ આદિ ચાર અંતરદ્વીપ આવેલા છે. તે આ પ્રમાણે–
ઈશાન ખૂણામાં અશ્વકર્ણની આગળ ઉલ્કામુખ નામનો દીપ
અગ્નિ , સિંહકર્ણની , મેઘમુખ ઇ છે નૈઋત્ય , અકર્ણકર્ણની છ વિધુતમુખ , , વાયવ્ય , પ્રાવરણની , વિધુતદંત , ,
આ ચાર અંતરદ્વીપની આગળ ૯૦૦-૯૦૦ પેજને ૯૦૦ જનના વિસ્તારવાળા, પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત ઘનદંતાદિ ચાર અંતરદ્વીપો આવેલા છે. તે આ પ્રમાણે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org