________________
એ ક
અ
ભૂ ત પૂ વ
પ ક
શ
ન
श्री सिद्धचक्रबृहद्-यंत्र
સંશોધક, સંપાદક, સંયોજક પૂ. મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ ઊંચા કાગળો, સુંદર બર્ડર, ત્રિરંગી સુશોભિત છપાઈ
કિં. રૂા. ૧-૨૫ ન.પ. આર્ટ કાર્ડ તથા રેશમના કાપડ ઉપર એક રંગી છપાઈ કિં. રૂા. રા
સેંકડે વર્ષના પ્રાચીન અને અર્વાચીન અનેક યંત્રોનું તથા મંત્રયંત્રવિષયક જૈન-અજેન ગ્રન્થનું અવલોકન કર્યા બાદ, ભારે પરિશ્રમને અંતે જૈનસંધને એક અતિ મહત્ત્વનું આવું અજોડ પ્રકાશન પ્રથમ જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીયતા, સંયોજન અને કલાના અપૂર્વ ત્રિવેણી સંગમનાં કારણે આની હરિફાઈ કઈ યંત્ર કરી શકે તેમ નથી.
આ યંત્રની કેટલીક વિશેષતાઓ. * લાંબા સમયથી ભૂલાયેલી અનિવાર્ય આવશ્યક નાર આકૃતિની
અ€ ઉપર થયેલી પુનઃ પ્રતિષ્ઠા. * લબ્ધિપદો તથા અન્ય નામોમાં ચાલી આવતી શાસ્ત્રીય અને
ભાષાની કેટલીક ક્ષતિઓનું પરિમાર્જન. ઝ કાર વિનાના આપેલા આઠ અનાહત. * અધિષ્ઠાયકવલયમાં શાસ્ત્રીય તથા પ્રાચીન અને અર્વાચીન પરંપરાને
સાચવીને કરેલે અતિ સુયોગ્ય અને અત્યુપયોગી ફેરફાર. * દિશાગત જ્યાદિ અને કંઠસ્થાને નવનિધિઓની કરેલી સ્થાપના. * યંત્રને ફરતું અત્યાવશ્યક ગણાતું સબીજ પૃથ્વીમંડલાલેખન.
આવી અનેકવિધ વિશેષતાઓથી સર્વાગ સુંદર પ્રકાશન છે. માટે જલ્દી વસાવી લેવા વિનંતિ છે.
આ યંત્ર જૈન સાહિત્ય મંદિર-પાલીતાણું તથા પાલીતાણા, અમદાવાદ અને મુંબઈના દરેક બુકસેલરને ત્યાંથી મળી શકશે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org