________________
૯૯
ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહામુનિવંત,
શત્રુંજય ગિરિ ગુણવંત
સ્તુતિ-૨ પ્રહ ઉઠી વંદુ, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત, ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે છે, જિનના ગુણ ગાવે, સુરનરનારીના વૃદ.
બીજું ચૈત્યવંદન શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સોળમા, અચિરા સુત વંદો, વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો.. ૧ મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ, હત્યિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ - ૨ ચાલીશ ધનુષની દેહડી, સમચોરસ સંઠાણ, વદન પદ્મ ક્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ .... ૩
સ્તવન (૧) શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી ... તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરું પલપલમેં સાહેબજી તું ... ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org