SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ નવો પ્રકાશ જૈન સમાજના સાધુઓમાં લેખકે અને જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેનારા સાધુઓ ગણ્યા ગાંઠયા છે. તેઓમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ ખાસ એક સુધારક, લેખક, વકતા અને સામાજીક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ભાગ લેનારા તરીકે ગણાય છે. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ જોતાં અને જૈન સમાજમાં જે ભયંકર દાવાનળ સળગી રહ્યો છે એ બધું જોતાં આવા સાધુના વિચારે ખુલ્લી રીતે જૈન સમાજને જાણવા મલે, એ ઇરાદાથી મેં તેઓને બહુમુલ્ય સમય, કેટલાક પ્રશ્નના ઉત્તરે મેળવવા માટે લીધેલું. મારા પ્રશ્નોના જે ઉત્તરે તેમના તરફથી મલ્યા તે હું આ નીચે અક્ષરશઃ આપું છું. જૈન સમાજને આમાંથી ઘણુંખરૂં જાણવાનું મલશે. અને કેટલાક પ્રશ્નોમાં તેઓએ સુચવેલો મા જે સ્વીકારવામાં આવશે, તે આશા છે કે જૈન સમાજમાં ઘણે ખરે સુધારો થવા પામશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005445
Book TitleNavo Prakash
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy